Tag: જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી

ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના મેળવ્યા આશીર્વાદ

ગાંધીનગર, 14 જુલાઈ, ગુજરાત ના‌ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ મેળવ્યા. શ્રી પટેલે ગાંધીનગર નજીકના કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત…