Tag: શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા

હેલેન કેલરની ૧૪૪ મી જન્મજયંતી નિમિત્તે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વિશેષ વાર્તાલાપ

ભાવનગર, 28 જૂન, હેલેન કેલરની ૧૪૪ મી જન્મજયંતી નિમિત્તે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વિશેષ વાર્તાલાપ યોજાયો શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તરફ થી આજે જણાવવામાં આવ્યું કે શ્રી કૃષ્ણકુમારસિંહજી…

શ્રી અંધ અભ્યુદય મંડળનું દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશન સંપન્ન,લોક ડાયરો આયોજિત

ભાવનગર, 26 મે, વર્ષ ૧૯૫૮થી ભાવનગરમાં કાર્યરત અને રાજ્યનું સૌથી વધુ સભ્ય પદ ધરાવનાર શ્રી અંધ અભ્યુદય મંડળનું ૬૪મુ દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશન ૨૫ અને ૨૬ મે નાં રોજ નવ જવાન…

૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ

ભાવનગર, 20 મે, ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી જણાવવામાં આવ્યું કે શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી…

શ્રી અંધ અભ્યુદય મંડળનું ૬૪મું વાર્ષિક અધિવેશન ભાવનગર ખાતે ૨૫ અને ૨૬ મે ના રોજ

ભાવનગર, 18 મે, શ્રી અંધ અભ્યુદય મંડળનું ૬૪મું વાર્ષિક અધિવેશન ભાવનગર ખાતે ૨૫ અને ૨૬ મે ના રોજ મળશે. શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી આજે જણાવ્યું કે ગુજરાત રાજ્યના…

અંધ ઉદ્યોગ શાળાનું ૧૦૦% પરિણામ

આજરોજ ધો-૧૦નાં બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરિણામ મુજબ સમગ્ર ગુજરાતમાં માત્ર ૧૩૮૯ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. દર વર્ષની જેમ ભાવનગર જિલ્લાની ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં આ વર્ષે…

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનું ૧૦૦% પરિણામ, પ્રથમ ક્રમે ૮૩.૮૬ ટકા સાથે કલ્પના વાજા

આજરોજ ધો-૧૨નાં બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરિણામ મુજબ સમગ્ર ગુજરાતમાં માત્ર ૧૬૦૦ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. દર વર્ષની જેમ ભાવનગર જિલ્લાની ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં આ વર્ષે…