Tag: શ્રી જગન્નાથજી મંદિર

શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક, પારંપરિક દિવ્ય ૧૪૭મી રથયાત્રા રવિવારે અમદાવાદમાં નીકળશે

અમદાવાદ, 03 જુલાઈ, ગુજરાતમાં અમદાવાદ શહેરનાં સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય ૧૪૭મી રથયાત્રા ૦૭ જુલાઈને રવિવારે નીકળશે. શ્રી જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ આજે જણાવ્યું કે…

શ્રી જગન્નાથજી મંદિર ખાતે પૂજન – ચંદનયાત્રા આયેજિત

અમદાવાદ, 10મી મે, શુક્રવારના રોજ વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના શુભ દિવસે સવારના સમયે ચંદન યાત્રા અને રથ પૂજનના સમયે મંદિરના હાથીઓને વિશેષ શણગાર કરીને તૈયાર કરવામાં આવ્યા અને…

શ્રી જગન્નાથજી મંદિર ખાતે પૂજન – ચંદનયાત્રા ૧૦ મે ના રોજ

શ્રી જગન્નાથજી મંદિર ખાતે રથયાત્રાની પ્રથમ પૂજા વિધિ અક્ષયતૃતીયા (આખાત્રિજ) નિમિતે તા. ૧૦/૫/૨૦૨૪ ના રોજ સવારે ૯-૩૦ ત્રણે રથોની પૂજા વિધિ કરવામા આવશે.