Tag: શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ

સોમનાથ મહાદેવને હનુમંત દર્શન શૃંગાર

સોમનાથ, 10 ઓગસ્ટ, શ્રાવણ શુક્લ ષષ્ઠીના દિવસે આજે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને હનુમાનજીના રૂપમાં શણગારવામાં આવેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે સોમનાથ મહાદેવ અને સંકટમોચક હનુમાનજીના એકસાથે દર્શન આપનાર…

અમદાવાદના સ્વયંસેવકો નું સોમનાથ તીર્થમાં સ્વચ્છતા અભિયાન

સોમનાથ, 31 જુલાઈ, ગુજરાતમાં અમદાવાદના 360 સ્વયંસેવકોએ શ્રાવણ પૂર્વે સોમનાથ તીર્થમાં સ્વચ્છતાઅભિયાન હાથ ધર્યુ. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ ના જનરલ મેનેજરે અને હરેશભાઈ સોની પ્રમુખ બાપા સીતારામ ટ્રસ્ટ અમદાવાદે આજે…

સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા ને દરમિયાન રહેશે બંધ

સોમનાથ, 27 જૂન, ગુજરાત માં સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા ને દરમિયાન બંધ રહેશે. સોમનાથ મંદિરતરફ થી આજે જણાવવામાં આવ્યું કે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ…