Tag: ઋચા રાવલ

ગુજરાતના ‘સરદાર સરોવર’ ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ

ગાંધીનગર, 12 ઓગસ્ટ, ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. ઋચા રાવલએ જણાવ્યું કે સરદાર સરોવર…

ગુજરાતના કુલ ૪૭ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર

ગાંધીનગર, 05 ઓગસ્ટ, ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૭ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે ૧૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ઋચા રાવલે આજે જણાવ્યું કે ગુજરાતની…

ગાંધીનગરની હ્યુમન મિલ્ક બેંકમાં ૪૧૫ માતાઓએ ૪૪૯ બાળકોને આપ્યું નવજીવન

અમદાવાદ, 03 ઓગસ્ટ, ગુજરાત ના ગાંધીનગરની હ્યુમન મિલ્ક બેંકમાં ૪૧૫ માતાઓએ ૪૪૯ બાળકોને નવજીવન આપ્યું છે. ઋચા રાવલે આજે જણાવ્યું કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ…એથી મીઠી તે…

ગુજરાતમાં વિશ્વ સ્તનપાન સપ્તાહનો રાજ્યવાપી પ્રારંભ

ગાંધીનગર, 01 આેગસ્ટ, ભારત સહિત વિશ્વભરમાં ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતનાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર સિવિલ…