Tag: ઋષિકેશ પટેલ

ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી

ગધીનગર, 18 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની પ્રવર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની આજર સમિક્ષા કરી. સરકારી સૂ્ત્રોએ જણાવ્યું કે શ્રી પટેલે રાજ્યમાં વાયરલ…