Tag: કવિ મનીષ પાઠક ‘શ્વેત’

અમદાવાદમાં કુલીનચંદ્ર યાજ્ઞિક ‘સ્મરણસભા’ આયોજીત

અમદાવાદ, 16 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં કુલીનચંદ્ર યાજ્ઞિક ‘સ્મરણસભા’નું આયોજન શનિવારે કરવામાં આવ્યું. સંયોજક મનીષ પાઠકે જણાવ્યું કે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર આયોજિત સંસ્કૃત ભાષાના વિદ્વાન, સનદી અધિકારી, શિક્ષણવિદ્ અને પૂર્વ…

અમદાવાદમાં જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશે વ્યાખ્યાન આયોજીત

અમદાવાદ, 12 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશે વ્યાખ્યાન આયોજીત કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેતએ જણાવ્યું કે શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી રવિવારે,…

અમૃતલાલ યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે ‘ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત

અમદાવાદ, 08 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં અમૃતલાલ યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે ‘ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત કરવામાં આવ્યું. વિવેચક, ચરિત્રકાર,નિબંધકાર,સંપાદક, અનુવાદક અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે VNINews.com તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.…

અમૃતલાલ યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

અમદાવાદ, 06 ઓગસ્ટ, ગુજરાત ના અમદાવાદમાં અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે ‘ચિદ્દઘોષ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું ૦૮ ઓગસ્ટે આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે.૦૮ ઓગસ્ટ,…

અમદાવાદ માં પાક્ષિકી નું આયોજન 27 જુલાઈ ના રોજ

અમદાવાદ, 25 જુલાઈ, ગુજરાતના અમદાવાદમાં પાક્ષિકી નું આયોજન 27 જુલાઈ ના રોજ કરવામાં આવ્યું છે. પાક્ષિકી ના સંયોજક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે 27 જુલાઈ ને શનિવારના રોજ સાંજે ૦૫૦૦ વાગ્યે…

અમદાવાદમાં ‘પરિશીલન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

અમદાવાદ, 03 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં વિવેચક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીના ૧૨૬મા જન્મદિનપ્રસંગે ‘પરિશીલન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૦૪ જુલાઈ,…

પુસ્તક ‘ભણકાર’ વિશે સતીશ વ્યાસે અને ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે મીનલ દવેએ પુસ્તકનો કરાવ્યો પરિચય

અમદાવાદ, 30 જૂન, પુસ્તક ‘ભણકાર’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસે અને સાહિત્યસર્જક ઈલા આરબ મહેતાના પુસ્તક ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે સાહિત્યકાર મીનલ દવેએ પુસ્તકનો પરિચય કરાવ્યો. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ…

પુસ્તક-પરિચય’માં ‘ભણકાર’ અને ‘બત્રીસ પૂતળીની વેદના’ પુસ્તકોનો પરિચય

અમદાવાદ, 29 જૂન, ગુજરાતના અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ માં સાહિત્યસર્જક બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ના પુસ્તક ‘ભણકાર’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસ અને સાહિત્યસર્જક ઈલા આરબ મહેતાના પુસ્તક ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે સાહિત્યકાર મીનલ…

અમદાવાદમાં અંતાણીના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ આયોજિત

અમદાવાદ, ૨૭ જૂન,ગુજરાતના અમદાવાદમાં વીનેશ અંતાણીના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ ગુરુવારે આયોજિત કરવામાં આવ્યું. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫૩૦ કલાકે,રા. વિ. પાઠક સભાગૃહ , ગુજરાતી…

‘જયભિખ્ખુ’ના ૧૧૭મા જન્મદિનપ્રસંગે ‘શીલભદ્ર સારસ્વત’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન આયોજીત

અમદાવાદ, ૨૬ જૂન, ગુજરાત ના અમદાવાદમાં બુધવારે ‘જયભિખ્ખુ’ના ૧૧૭મા જન્મદિનપ્રસંગે ‘શીલભદ્ર સારસ્વત’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન આયોજીત કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫-૩૦ કલાકે,રા.…