Tag: ગુજરાતી સાહિત્ય

અમદાવાદમાં કુલીનચંદ્ર યાજ્ઞિક ‘સ્મરણસભા’ આયોજીત

અમદાવાદ, 16 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં કુલીનચંદ્ર યાજ્ઞિક ‘સ્મરણસભા’નું આયોજન શનિવારે કરવામાં આવ્યું. સંયોજક મનીષ પાઠકે જણાવ્યું કે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર આયોજિત સંસ્કૃત ભાષાના વિદ્વાન, સનદી અધિકારી, શિક્ષણવિદ્ અને પૂર્વ…

અમૃતલાલ યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે ‘ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત

અમદાવાદ, 08 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં અમૃતલાલ યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે ‘ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત કરવામાં આવ્યું. વિવેચક, ચરિત્રકાર,નિબંધકાર,સંપાદક, અનુવાદક અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે VNINews.com તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.…

એ બારી વાર્તા પઠન કરશે આરતી શેઠ

અમદાવાદ, 07 ઓગસ્ટ, ગુજરાત ના અમદાવાદમાં એ બારી વાર્તા પઠન વાર્તાકાર આરતી શેઠ કરશે. પાક્ષિકી સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘પાક્ષિકી’ અંતર્ગત ગદ્યનાં વિવિધ સ્વરૂપો…

અમદાવાદમાં ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત

અમદાવાદ, 31 મે, અમદાવાદમાં આજે હરજી લવજી દામાણી ‘શયદા’ની ૬૨મી પુણ્યતિથિએ ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૩૧…

મુખ્યમંત્રીના હસ્તે પારસચંદ્રક અર્પણ કરાયો: ગુજરાતી સાહિત્યનું સૌથી મોટું સન્માન

અમદાવાદ, 29 મે, અમદાવાદમાં ગુજરાતી સાહિત્યનું સૌથી મોટું સન્માન પારસચંદ્રક અર્પણ કરાયો.મનીષ પાઠકે આજે જણાવ્યું કે પારસ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદની હોટેલ તાજ સ્કાયલાઇન ખાતે ‘પારસચંદ્રક અર્પણ સમારોહ – ૨૦૨૪’નું હાલ…