Tag: ગુજરાત સાહિત્ય પરિષદ

વાર્તાકાર આરતી શેઠએ વાર્તા  ‘એ બારી’નું કર્યું પઠન

અમદાવાદ, 11 ઓગસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર આરતી શેઠ દ્વારા એમની વાર્તા ‘એ બારી’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી…

એ બારી વાર્તા પઠન કરશે આરતી શેઠ

અમદાવાદ, 07 ઓગસ્ટ, ગુજરાત ના અમદાવાદમાં એ બારી વાર્તા પઠન વાર્તાકાર આરતી શેઠ કરશે. પાક્ષિકી સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘પાક્ષિકી’ અંતર્ગત ગદ્યનાં વિવિધ સ્વરૂપો…

અમદાવાદ માં પાક્ષિકી નું આયોજન 27 જુલાઈ ના રોજ

અમદાવાદ, 25 જુલાઈ, ગુજરાતના અમદાવાદમાં પાક્ષિકી નું આયોજન 27 જુલાઈ ના રોજ કરવામાં આવ્યું છે. પાક્ષિકી ના સંયોજક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે 27 જુલાઈ ને શનિવારના રોજ સાંજે ૦૫૦૦ વાગ્યે…