Tag: ગુરુકુળ કુરુક્ષેત્ર

આર્યજનો પ્રાકૃતિક ખેતી કરે, વેદ અને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરે : દેવવ્રત

કુરુક્ષેત્ર, 14 જુલાઈ, ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું કે તેઓ પોતાના વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરે. શ્રી દેવવ્રતે કહ્યું કે આજે યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સ નાખીને જમીનને…