Tag: ગૃહ વિભાગ ગાંધીનગર

ભારતની એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર – ૨૦૨૪’ એનાયત કરવામાં આવશે

ગાંધીનગર, 04 જુલાઈ, ભારતની એકતા અને અખંડિતતાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર – ૨૦૨૪’ એનાયત કરવામાં આવનાર છે. પ્રિન્સ ચાવલાએ જણાવ્યું કે આ પુરસ્કાર માટે પાત્રતા…