Tag: જનરલ મેનેજર શ્રી સોમનાથ ટ્રસ્ટ

સોમનાથ મહાદેવને કરાયો ગંગા અવતરણ, ત્રિરંગા પુષ્પ શ્રૃંગાર

સોમનાથ, 15 ઓગસ્ટ, શ્રાવણ શુક્લ દશમી પર સોમનાથ મહાદેવને ગંગાદર્શન તેમજ ત્રિરંગા શૃંગાર કરવામાં આવેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરે જણાવ્યું કે આજે દેશના 78 માં ગણતંત્ર દિવસ પર શ્રી…

સોમનાથ મહાદેવને પ્રકૃતિ દર્શન શ્રૃંગાર

સોમનાથ, 14 ઓગસ્ટ, ગુજરાતના સોમનાથમાં શ્રાવણ શુક્લ નવમી, બુધવાર, શ્રાવણના દસમા દિવસે શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર વન્ય વનસ્પતિ અને પ્રાણીઓની પ્રતિકૃતિ સાથે પ્રકૃતિ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી…

સોમનાથ મહાદેવને હનુમંત દર્શન શૃંગાર

સોમનાથ, 10 ઓગસ્ટ, શ્રાવણ શુક્લ ષષ્ઠીના દિવસે આજે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને હનુમાનજીના રૂપમાં શણગારવામાં આવેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે સોમનાથ મહાદેવ અને સંકટમોચક હનુમાનજીના એકસાથે દર્શન આપનાર…

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શ્રૃંગાર કરાયો

સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાતના સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યા પર સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ…

સોમનાથમાં વિક્રમજનક ધ્વજાપૂજા શ્રાવણના પ્રથમ સોમવારે 68 ધ્વજાપૂજા કરાઈ 

સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાત ના સોમનાથમાં વિક્રમજનક ધ્વજાપૂજા શ્રાવણના પ્રથમ સોમવારે 68 ધ્વજાપૂજા કરવામાં આવી. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ…

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રાવણ મહિનામાં ધ્વજા પૂજા માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ

સોમનાથ, 28 જુલાઈ, ગુજરાના શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રાવણ મહિનામાં ધ્વજા પૂજા માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજરે આજે જણાવ્યું કે શ્રાવણ મહિનામાં સોમનાથ…

સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન

સોમનાથ, 17 મે, શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ, વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન અને વીર હમીરજી ગોહિલને અર્ચન…

શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી

સોમનાથ, 11 મે શનિવાર (વૈશાખ શુક્લ ચતુર્થી) ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજરે જણાવ્યું કે…