Tag: જયંત ઙાંગોદરા

પાક્ષિકી અંતર્ગત ‘હાથ કરતી સ્ત્રી’ વાર્તા નું પઠન

અમદાવાદ, 25 મે, અમદાવાદમાં શનિવાર ના રોજ પાક્ષિકી’ અંતર્ગત હાથ કરતી સ્ત્રી’નું પઠન કરવામાં આવ્યું.પાક્ષિકી કાર્યશાળાના સંચાલક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે આજે‌ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે સાંજે પાંચ વાગ્યે ‘પાક્ષિકી’…

‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, 18 મે, ગુજરાતી સાહિત્ય પરિષદ માં રવિવાર ના રોજ પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું કે તા.૧૯ મે,રવિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ…

‘મળે ના મળે’ શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન

અમદાવાદ, 16 મે , અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ,નાટ્યકાર ફરીદમોહમ્મ્દ ગુલામનબી મન્સૂરી ‘આદિલ’ના૮૯મા જન્મદિનપ્રસંગે તા. ૧૮ મે ,શનિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે ‘મળે ના મળે ‘ શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન કરવામાં…

ગુજરાતી સાહિત્ય પરિષદ માં લેખન શિબિર આયોજિત

અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદ માં લેખન શિબિર આયોજિત કરવામાં આવ્યું. જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૧૨ મે ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રાંગણમાં સાંદિપની સાહિત્ય પર્વ અને ગુજરાતી સાહિત્ય પરિષદના…

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા ગુજરાતના ડૉ.રઘુવીર ચૌધરી, શ્રી હરીશ નાયક (મરણોપરાંત), ડૉ. શૈલેષ નાયક અને ડૉ. દયાલ એમ. પરમારને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા ગુજરાતના ડૉ.રઘુવીર ચૌધરી, શ્રી હરીશ નાયક (મરણોપરાંત), ડૉ. શૈલેષ નાયક અને ડૉ. દયાલ એમ. પરમારને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા આધિકારિક સૂત્રો એ આજે જણાવ્યું કે…

ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ આયોજિત

અમદાવાદ, 13 મે,ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ નુ આયોજન કરવામાં આવ્યું઼ સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૧૧ મે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ૫:૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર…

શનિવારના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદ મુકામે ‘પાક્ષિકી’ નુ આયોજન

તા.૧૧/૦૫/૨૦૨૪ ને શનિવારના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદ મુકામે ‘પાક્ષિકી’ નુ આયોજન.