Tag: જયંત ડાંગોદરા

વાર્તાકાર આરતી શેઠએ વાર્તા  ‘એ બારી’નું કર્યું પઠન

અમદાવાદ, 11 ઓગસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર આરતી શેઠ દ્વારા એમની વાર્તા ‘એ બારી’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી…

ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે કોશા રાવલ ની વાર્તા  ‘રિયુનિયન’નું પઠન

અમદાવાદ, 28 જુલાઈ, ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર કોશા રાવલ દ્વારા એમની વાર્તા ‘રિયુનિયન’નું પઠન કરવામાં આવ્યું. જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય…

અમદાવાદ માં પાક્ષિકી નું આયોજન 27 જુલાઈ ના રોજ

અમદાવાદ, 25 જુલાઈ, ગુજરાતના અમદાવાદમાં પાક્ષિકી નું આયોજન 27 જુલાઈ ના રોજ કરવામાં આવ્યું છે. પાક્ષિકી ના સંયોજક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે 27 જુલાઈ ને શનિવારના રોજ સાંજે ૦૫૦૦ વાગ્યે…

અમદાવાદમાં ‘સોસાયટીની વાત’ વાર્તા નું પઠન

અમદાવાદ, ૧૩ જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં શનિવારના રોજ ‘સોસાયટીની વાત’વાર્તા નુ પઠન કરવામાં આવ્યું. સંચાલક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે આજે સાંજે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર…

અમદાવાદ માં પાક્ષિકી નું આયોજન

અમદાવાદ, 11 જુલાઈ, અમદાવાદમાં પાક્ષિકી નું આયોજન ૧૩ જુલાઈ ના રોજ કરવામાં આવ્યું છે. પાક્ષિકી ના સંયોજક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે ૧૩ જુલાઈ ને શનિવારના રોજ સાંજે ૦૫૦૦ વાગ્યે ગુજરાતી…

‘પાક્ષિકી’ અંતર્ગત ‘ગર્ભગોળો’નું પઠન

અમદાવાદ, 23 જૂન,’પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર રાધિકા પટેલ દ્વારા એમની વાર્તા ‘ગર્ભગોળો’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર રાધિકા પટેલ…

પાક્ષિકી’ અંતર્ગત વાર્તા  ‘ખારવાનો છોરું’નું પઠન

અમદાવાદ, 09 જૂન,ગુજરાત ના અમદાવાદ માં ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર પંકજ ત્રિવેદી દ્વારા એમની વાર્તા ‘ખારવાનો છોરું’નું પઠન કરવામાં આવ્યું હતું.પાક્ષિકી સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય…