Tag: પશ્ચિમ રેલવે

લોકો પાયલોટે રેલવે બે સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા

ભાવનગર, 23 જૂન, પશ્ચિમ રેલવેના ગુજરાત માં ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા બે સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતા. સીનિયર ડીસીએમ માશૂક અહમદે આજે જણાવ્યું કે…

લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા

ભાવનગર, 17 જૂન, પશ્ચિમ રેલવે માં ગુજરાત ના ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા…

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીનો ચાર્જ વિનીત અભિષેકે સંભાળ્યો

અમદાવાદ, 11 જૂન, પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીનો ચાર્જ વિનીત અભિષેકે સંભાળ્યો. પશ્ચિમ રેલવે તરફ થી આજે જણાવવામાં આવ્યું કે શ્રી અભિષેક 2010ની સિવિલ સર્વિસીસ બેચના ભારતીય રેલવે ટ્રાફિક સર્વિસ…

ગુડ્સ ટ્રેનના પાયલોટે એક સિંહને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યો

ભાવનગર, 09 જૂન, પશ્ચિમ રેલવે માં ગુજરાત ના ભાવનગર રેલવે ડિવિઝનના ગુડ્સ ટ્રેનના લોકો પાયલોટે એક સિંહને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યો હતો ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ,…

ભાવનગર ના લોકો પાયલટની સતર્કતાએ 13 સિંહોના જીવ બચાવ્યા

ભાવનગર,08 જૂન, પશ્ચિમ રેલવેના ગુજરાતમાં ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલટની સતર્કતાએ એપ્રિલ અને મે બે મહિનામાં 13 સિંહોના જીવ બચાવ્યા.ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે આજે જણાવ્યું હતું કે લોકો પાઇલોટ્સ…

AM/NS India દ્વારા ઉધના રેલવે સ્ટેશન ખાતે રિવર્સ વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું

સુરત, 06 જૂન, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે પશ્ચિમ રેલવે ના ગુજરાત માં સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે અત્યાધુનિક રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું…

અમદાવાદ મંડલના છ રેલવે કર્મચારીઓને મળ્યા મહાપ્રબંધક સંરક્ષા પુરસ્કાર

અમદાવાદ, 30 મે, પશ્ચિમ રેલવે માં અમદાવાદ મંડલના છ રેલવે કર્મચારીઓને મહાપ્રબંધક સંરક્ષા પુરસ્કાર મળ્યા છે.મંડલ રેલ પ્રવક્તાએ આજે જણાવ્યું કે અમદાવાદ મંડળના સંરક્ષા મેડલ અને પ્રમાણ પત્રથી સન્માનિત રેલવે…

સાબરમતી સ્ટેશન પર ભારત સ્કાઉટ્સ અને ગાઈડ દ્વારા ઠંડા પાણીનું વિતરણ

અમદાવાદ, 26 મે, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઉનાળાની ઋતુમાં સ્ટેશનો પર આવતા મુસાફરો માટે પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત, NGO, સ્વૈચ્છિક સંસ્થાઓ, સેવાલક્ષી…

અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.ટ્રેન…