Tag: મુખ્યમંત્રી

ગુજરાતમાં આરોગ્ય સેવાઓ માટે ૧૧૧૦ તબીબો ઉપલબ્ધ

ગાંધીનગર, 25 જુલાઈ, ગુજરાતમાં આરોગ્ય સેવાઓ માટે ૧૧૧૦ તબીબો ઉપલબ્ધ થયા. સરકારી સૂત્રોએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય…

ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓ ની સમીક્ષા

ગાંધીનગર, 20 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ ₹ ૧૪૦૦ કરોડના પ્રોજેક્ટ અંતર્ગત ₹ ૩૭૭.૬૫ કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી…

શાહએ અમીન પી.જે. કે.પી. વિદ્યાર્થી ભવનનું કર્યું લોકાર્પણ        

અમદાવાદ, 07 જુલાઇ, ગુજરાત ના અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી કડવા પાટીદાર સમાજના અદ્યતન સુવિધાઓથી સજ્જ અમીન પી.જે. કે.પી. વિદ્યાર્થી ભવનનું…

ગુજરાત સ્વાગતમાં મુખ્યમંત્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી

ગાંધીનગર, 29 જૂન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં આજે સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી શ્રી પટેલે રાજ્યના જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાગરિકોને…

શાળા પ્રવેશોત્સવ ના ત્રીજા દિવસે મુખ્યમંત્રીએ સુરેન્‍દ્રનગરના સરોડી પ્રાથમિક શાળાની કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

સુરેન્‍દ્રનગર, 28 જૂન, શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્‍દ્રનગરના સરોડી પ્રાથમિક શાળાની કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. શ્રી સરોડી પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪’ કાર્યક્રમમાં…

હેલન કેલરના ૧૪૪મા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોના સમર્થનમાં ચેરિટી રાઈડનું આયોજન

અમદાવાદ, 23 જૂન, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એચ. એલ. કોલેજ ઑફ કૉમર્સ કેમ્પસ ખાતેથી ‘મેસેન્જર્સ ઓન સાઇકલ’ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. હેલન કેલરના ૧૪૪મા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોના સમર્થનમાં…

ભારતની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં આગામી શૈક્ષણિક વર્ષથી શરૂ કરાશે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું પદ્ધતિસરનું શિક્ષણ

ગાંધીનગર, 12 જૂન, ભારતની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં આગામી શૈક્ષણિક વર્ષથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું પદ્ધતિસરનું શિક્ષણ શરૂ કરાશે.સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પદ્ધતિસરના શિક્ષણ દ્વારા ભણાવવાની પ્રક્રિયા આગામી…