Tag: યોગેન્દ્રભાઇ દેસાઈ

ચૈત્ર માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી

સોમનાથ તા.06 મે ચૈત્ર કૃષ્ણ તેરસ, સોમવાર,શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજરે જણાવ્યું પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે.…