Tag: વિજયસિંહ ચાવડા

શ્રાવણની સાથે સોમનાથમાં પ્રજ્ઞાચક્ષુ કથાકારના મુખે શ્રી રામકથાનો પ્રારંભ

સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાત ના સોમનાથમાં પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડોક્ટર કૃણાલ ભાઈ જોષી દ્વારા શ્રી રામકથાનો પ્રારંભનો પ્રારંભ થયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે પ્રથમ જ્યોતિર્લિંગ…

શ્રી સોમનાથ મંદિર ખાતે વૈશાખ માસની માસિક શિવરાત્રીની ભક્તિમય ઉજવણી

સોમનાથ 05 જૂન, વૈશાખ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી કરવામાં આવી.શ્રી સોમનાથ મંદિર તરફ થી આજે જણાવવામાં આવ્યું કે વૈશાખ કૃષ્ણ તેરસ પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ…

સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન

સોમનાથ, 17 મે, શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ, વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન અને વીર હમીરજી ગોહિલને અર્ચન…