Tag: શંકરભાઈ ચૌધરી

ભુપેન્દ્ર પટેલે હરે કૃષ્ણ સરોવરની લીધી મુલાકાત

પાલનપુર, 30 જૂન, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠા ના સરહદી સુઇગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હરે કૃષ્ણ સરોવરની રવિવારે મુલાકાત લીધી હતી. આ સરોવરના નિર્માણથી…

શંકરભાઈ ચૌધરીએ નવ નિયુક્ત ધારાસભ્યઓને લેવડાવ્યા શપથ

ગાંધીનગર, 11 જૂન, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવ નિયુક્ત ધારાસભ્યઓને શપથ લેવડાવ્યા.શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી- ૨૦૨૪માં ચૂંટાયેલા પાંચ નવ નિયુક્ત ધારાસભ્યઓને આજે વિધાનસભા ખાતે ધારાસભ્ય પદ…