Tag: શબ્દજયોતિ

અનિલ જોશીના ૮૫મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમ આયોજિત

અમદાવાદ, 29 જુલાઈ, કવિ, નિબંધકાર, વાર્તાકાર, આત્મકથાકાર અનિલ જોશીના ૮૫મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે રવિવારે, સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ…

વીનેશ અંતાણીના જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, 25 જૂન, ગુજરાત ના અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર વીનેશ અંતાણીના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન ૨૭ જૂન ના રોજ કરવામાં આવ્યું છે. મનીષભાઈ પાઠકે…