Tag: શ્રી અંધ અભ્યુદય મંડળ

શ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા મેગા અનાજકીટનું વિતરણ

ભાવનગર, 08 ઓગસ્ટ, ગુજરાત ના ભાવનગર માં ગુરુવારના રોજ ૨૫ લાભાર્થીઓ માટે લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી ના Lion કમલેશભાઈ શાહ તરફથી ના જન્મદિવસ નિમિતે એમનાં તરફથી અનાજકીટનું અનુદાન પ્રાપ્ત…

પ્રજ્ઞાચક્ષુ ૫૧ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ

ભાવનગર, 13 જુલાઈ, ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આજે અહીં મેગા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન…

શ્રી અંધ અભ્યુદય મંડળનું દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશન સંપન્ન,લોક ડાયરો આયોજિત

ભાવનગર, 26 મે, વર્ષ ૧૯૫૮થી ભાવનગરમાં કાર્યરત અને રાજ્યનું સૌથી વધુ સભ્ય પદ ધરાવનાર શ્રી અંધ અભ્યુદય મંડળનું ૬૪મુ દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશન ૨૫ અને ૨૬ મે નાં રોજ નવ જવાન…

૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ

ભાવનગર, 20 મે, ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી જણાવવામાં આવ્યું કે શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી…

શ્રી અંધ અભ્યુદય મંડળનું ૬૪મું વાર્ષિક અધિવેશન ભાવનગર ખાતે ૨૫ અને ૨૬ મે ના રોજ

ભાવનગર, 18 મે, શ્રી અંધ અભ્યુદય મંડળનું ૬૪મું વાર્ષિક અધિવેશન ભાવનગર ખાતે ૨૫ અને ૨૬ મે ના રોજ મળશે. શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી આજે જણાવ્યું કે ગુજરાત રાજ્યના…