Tag: શ્રી સોમનાથ મંદિર

સોમનાથ મહાદેવને કરાયો ગંગા અવતરણ, ત્રિરંગા પુષ્પ શ્રૃંગાર

સોમનાથ, 15 ઓગસ્ટ, શ્રાવણ શુક્લ દશમી પર સોમનાથ મહાદેવને ગંગાદર્શન તેમજ ત્રિરંગા શૃંગાર કરવામાં આવેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરે જણાવ્યું કે આજે દેશના 78 માં ગણતંત્ર દિવસ પર શ્રી…

સોમનાથ મહાદેવને પ્રકૃતિ દર્શન શ્રૃંગાર

સોમનાથ, 14 ઓગસ્ટ, ગુજરાતના સોમનાથમાં શ્રાવણ શુક્લ નવમી, બુધવાર, શ્રાવણના દસમા દિવસે શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર વન્ય વનસ્પતિ અને પ્રાણીઓની પ્રતિકૃતિ સાથે પ્રકૃતિ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી…

શ્રાવણની સાથે સોમનાથમાં પ્રજ્ઞાચક્ષુ કથાકારના મુખે શ્રી રામકથાનો પ્રારંભ

સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાત ના સોમનાથમાં પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડોક્ટર કૃણાલ ભાઈ જોષી દ્વારા શ્રી રામકથાનો પ્રારંભનો પ્રારંભ થયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે પ્રથમ જ્યોતિર્લિંગ…

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શ્રૃંગાર કરાયો

સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાતના સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યા પર સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ…

સોમનાથમાં વિક્રમજનક ધ્વજાપૂજા શ્રાવણના પ્રથમ સોમવારે 68 ધ્વજાપૂજા કરાઈ 

સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાત ના સોમનાથમાં વિક્રમજનક ધ્વજાપૂજા શ્રાવણના પ્રથમ સોમવારે 68 ધ્વજાપૂજા કરવામાં આવી. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ…

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રાવણ મહિનામાં ધ્વજા પૂજા માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ

સોમનાથ, 28 જુલાઈ, ગુજરાના શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રાવણ મહિનામાં ધ્વજા પૂજા માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજરે આજે જણાવ્યું કે શ્રાવણ મહિનામાં સોમનાથ…

શ્રી સોમનાથ મંદિર ખાતે વૈશાખ માસની માસિક શિવરાત્રીની ભક્તિમય ઉજવણી

સોમનાથ 05 જૂન, વૈશાખ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી કરવામાં આવી.શ્રી સોમનાથ મંદિર તરફ થી આજે જણાવવામાં આવ્યું કે વૈશાખ કૃષ્ણ તેરસ પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ…

જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની તીથી અનુસાર ભક્તિપુર્ણ ઉજવણી

સોમનાથ તા.12 મે રવિવાર (વૈશાખ શુક્લ પંચમી) ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની તીથી અનુસાર ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી.શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજરે જણાવ્યું…

શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી

સોમનાથ, 11 મે શનિવાર (વૈશાખ શુક્લ ચતુર્થી) ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજરે જણાવ્યું કે…

ચૈત્ર માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી

સોમનાથ તા.06 મે ચૈત્ર કૃષ્ણ તેરસ, સોમવાર,શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજરે જણાવ્યું પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે.…