Tag: સરદાર સરોવર

ગુજરાતના ‘સરદાર સરોવર’ ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ

ગાંધીનગર, 12 ઓગસ્ટ, ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. ઋચા રાવલએ જણાવ્યું કે સરદાર સરોવર…

સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ નોંધાયો ૫૫ ટકા

ગાંધીનગર, 23 જુલાઈ, ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકા નોંધાયો છે. ઋચા રાવલએ…