Tag: સરદાર સરોવર નિગમ

સરદાર સરોવર ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક

ગાંધીનગર, 09 ઓગસ્ટ, ગુજરાતના સરદાર સરોવર ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક થઇ છે. સરકાર તરફથી નિતિન રથવીએ આજે જણાવ્યું કે વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક…