Tag: સાપુતારા મેઘ મલ્હાર પર્વ

ગુજરાતમાં 29 જુલાઈથી સાપુતારા મેઘ મલ્હાર પર્વ નું આયોજન

ગાંધીનગર, 27 જુલાઈ, ગુજરાતમાં સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024નું આયોજન 29 જુલાઈથી કર્યું છે, જે એક મહિના સુધી ચાલશે. રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ચોમાસાની આ ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું…