Tag: સાહિત્ય

અમદાવાદમાં કુલીનચંદ્ર યાજ્ઞિક ‘સ્મરણસભા’ આયોજીત

અમદાવાદ, 16 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં કુલીનચંદ્ર યાજ્ઞિક ‘સ્મરણસભા’નું આયોજન શનિવારે કરવામાં આવ્યું. સંયોજક મનીષ પાઠકે જણાવ્યું કે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર આયોજિત સંસ્કૃત ભાષાના વિદ્વાન, સનદી અધિકારી, શિક્ષણવિદ્ અને પૂર્વ…

વાર્તાકાર આરતી શેઠએ વાર્તા  ‘એ બારી’નું કર્યું પઠન

અમદાવાદ, 11 ઓગસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર આરતી શેઠ દ્વારા એમની વાર્તા ‘એ બારી’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી…

અમૃતલાલ યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે ‘ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત

અમદાવાદ, 08 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં અમૃતલાલ યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે ‘ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત કરવામાં આવ્યું. વિવેચક, ચરિત્રકાર,નિબંધકાર,સંપાદક, અનુવાદક અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે VNINews.com તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.…

એ બારી વાર્તા પઠન કરશે આરતી શેઠ

અમદાવાદ, 07 ઓગસ્ટ, ગુજરાત ના અમદાવાદમાં એ બારી વાર્તા પઠન વાર્તાકાર આરતી શેઠ કરશે. પાક્ષિકી સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘પાક્ષિકી’ અંતર્ગત ગદ્યનાં વિવિધ સ્વરૂપો…

અનિલ જોશીના ૮૫મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમ આયોજિત

અમદાવાદ, 29 જુલાઈ, કવિ, નિબંધકાર, વાર્તાકાર, આત્મકથાકાર અનિલ જોશીના ૮૫મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે રવિવારે, સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ…

ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે કોશા રાવલ ની વાર્તા  ‘રિયુનિયન’નું પઠન

અમદાવાદ, 28 જુલાઈ, ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર કોશા રાવલ દ્વારા એમની વાર્તા ‘રિયુનિયન’નું પઠન કરવામાં આવ્યું. જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય…

અનિલ જોશીના ૮૫મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, 26 જુલાઈ, ગુજરાતના અમદાવાદમાં કવિ, નિબંધકાર, વાર્તાકાર, આત્મકથાકાર અનિલ જોશીના ૮૫મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મનીષ પાઠકએ આજે જણાવ્યું કે .૨૮ જુલાઈ,રવિવારે, સાંજે…

અમદાવાદ માં પાક્ષિકી નું આયોજન 27 જુલાઈ ના રોજ

અમદાવાદ, 25 જુલાઈ, ગુજરાતના અમદાવાદમાં પાક્ષિકી નું આયોજન 27 જુલાઈ ના રોજ કરવામાં આવ્યું છે. પાક્ષિકી ના સંયોજક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે 27 જુલાઈ ને શનિવારના રોજ સાંજે ૦૫૦૦ વાગ્યે…

અમદાવાદમાં ‘પરિશીલન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

અમદાવાદ, 03 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં વિવેચક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીના ૧૨૬મા જન્મદિનપ્રસંગે ‘પરિશીલન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૦૪ જુલાઈ,…

પુસ્તક ‘ભણકાર’ વિશે સતીશ વ્યાસે અને ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે મીનલ દવેએ પુસ્તકનો કરાવ્યો પરિચય

અમદાવાદ, 30 જૂન, પુસ્તક ‘ભણકાર’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસે અને સાહિત્યસર્જક ઈલા આરબ મહેતાના પુસ્તક ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે સાહિત્યકાર મીનલ દવેએ પુસ્તકનો પરિચય કરાવ્યો. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ…