Tag: સાહિત્ય

અમદાવાદ માં ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમ આયોજિત

અમદાવાદ, 20 મે, અમદાવાદ માં ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું કે ૧૯ મે રવિવારે‌ સાંજે ૦૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ…

‘આદિલ’ના ૮૯મા જન્મદિન પ્રસંગે ‘ મળે ના મળે ‘ શીર્ષક હેઠળ કવિ સંમેલનનું આયોજિત

અમદાવાદ, 20 મે, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ,નાટ્યકાર ફરીદમોહમ્મ્દ ગુલામનબી મન્સૂરી ‘આદિલ’ના ૮૯મા જન્મદિનપ્રસંગે ‘ મળે ના મળે ‘ શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું…

ગુજરાતી સાહિત્ય પરિષદ માં લેખન શિબિર આયોજિત

અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદ માં લેખન શિબિર આયોજિત કરવામાં આવ્યું. જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૧૨ મે ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રાંગણમાં સાંદિપની સાહિત્ય પર્વ અને ગુજરાતી સાહિત્ય પરિષદના…

એએમએ દ્રારા ૧૬થી ૨૨ મે દરમ્યાન જાપાનીઝ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાને લગતા વિવિધ વર્કશોપનું આયોજન

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા જણાવવામાં આવ્યું કે ૧૫મી એપ્રિલથી ૧૫જૂન, ૨૦૨૪ દરમિયાન ૪થી ૨૪ વર્ષની વય-જૂથના શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે અમેઝિંગ સમર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ…