Tag: about

‘શર્વિલક’ વિશે પ્રો. કાર્તિકેય ભટ્ટે અને ‘નાટ્ય ગઠરિયાં’ વિશે મહેશ ચંપકલાલે પુસ્તકોનો કરાવ્યો પરિચય

Ahmedabad, Gujarat, March 14, સાહિત્યસર્જક રસિકલાલ છો. પરીખના પુસ્તક ‘શર્વિલક’ વિશે પ્રો. કાર્તિકેય ભટ્ટે અને સાહિત્યસર્જક ચન્દ્રવદન મહેતાના પુસ્તક ‘નાટ્ય ગઠરિયાં’ વિશે નાટ્યકાર મહેશ ચંપકલાલે પુસ્તકનો પરિચય કરાવી આજે મનનીય…

કલાવતી રાસ’ વિશે પ્રીતિ પંચોલીએ અને ‘મૃગાંકકુમાર પદ્માવતી રાસ’ વિશે કીર્તિદા શાહે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Feb 16, ગુજરાત ના અમદાવાદમાં ‘શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક હેમરાજના જૈનસાહિત્યગ્રંથ ‘કલાવતી રાસ’ વિશે પ્રીતિ પંચોલીએ અને જૈન સાહિત્યસર્જક પ્રીતિવિમલના જૈનસાહિત્યગ્રંથ ‘મૃગાંકકુમાર પદ્માવતી રાસ’ વિશે કીર્તિદા શાહે મનનીય…

સંત ‘ગવરીબાઈ’ વિશે કાલિન્દીએ અને ‘તોરલ’ વિશે દલપતએ આપ્યું મનનીય વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 05, ગુજરાત ના અમદાવાદમાં આજે સંત ‘ગવરીબાઈ’ વિશે કાલિન્દી પરીખે અને સંત ‘તોરલ’ વિશે દલપત પઢિયારે મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૦૧થી…

સંત ‘રણછોડ’ વિશે રાજુલ દવેએ અને ‘પીઠા ભગત’ વિશે નિરંજન રાજ્યગુરુએ આપ્યું મનનીય વક્તવ્ય

Ahmedabad, Gujarat, 04 Jan, ગુજરાત ના અમદાવાદમાં સંત ‘રણછોડ’ વિશે રાજુલ દવેએ અને ‘પીઠા ભગત’ વિશે નિરંજન રાજ્યગુરુએ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે સંત…

તોલમાપ તંત્ર દ્વારા ગુજરાત ની ૩૭૦ જેટલી સોના- ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ

~રાજ્યના ૨૫ જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર ૨૫૩ જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને રૂ.૬.૭૯ લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલાઈ ~ગત વર્ષ દરમિયાન વિવિધ વેપારીઓ પાસેથી વિવિધ ગેરરીતિ બદલ કાનૂની માપવિજ્ઞાન…

સંત ‘નિરાંત મહારાજ’ વિશે અશ્વિન કાબાએ અને સંત ‘પ્રીતમ’ વિશે નરેશ વેદએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 03, સંત સાહિત્યપર્વના ત્રીજા દિવસે શનિવારના રોજ સંત ‘નિરાંત મહારાજ’ વિશે અશ્વિન કાબાએ અને સંત ‘પ્રીતમ’ વિશે નરેશ વેદએ વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું…

અમદાવાદમાં સંત ‘ભાણસાહેબ’ વિશે પ્રો. મહેશકુમારએ અને ‘મોરારસાહેબ’ વિશે નાથાલાલએ આપ્યું મનનીય વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 02, ગુજરાત ના સંત ‘ભાણસાહેબ’ વિશે પ્રો. મહેશકુમાર મકવાણાએ અને સંત ‘મોરારસાહેબ’ વિશે સાહિત્યકાર નાથાલાલ ગોહિલે આજે મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે…

‘જટાયુ’ વિશે સમીર ભટ્ટે અને ‘વનાંચલ’ વિશે સતીશ વ્યાસે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Nov 23, ગુજરાત ના અમદાવાદમાં પુસ્તક ‘જટાયુ’ વિશે પ્રો. સમીર ભટ્ટે અને સાહિત્યસર્જક જયન્ત પાઠકના પુસ્તક ‘વનાંચલ’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું. સંચાલક…

‘GORA’ વિશે મહેતાએ અને ‘દ્વૈાપદી’ વિશે મીનલ દવેએ પુસ્તકનો પરિચય કરાવી વક્તવ્ય આપ્યું

Ahmedabad, Gujarat, Sep 20, ‘પુસ્તક-પરિચય’ અંતર્ગત સાહિત્યસર્જક RABINDRANATH TAGOREના પુસ્તક ‘GORA’ વિશે પ્રો. ભરત મહેતાએ અને સાહિત્યસર્જક પ્રતિભા રાયના પુસ્તક ‘દ્વૈાપદી’ વિશે સાહિત્યકાર મીનલ દવેએ પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય…

આત્મકથાકાર ધનસુખલાલ વિશે ખંભાયતાએ, હાસ્યલેખક ધનસુખલાલ વિશે પ્રો. હસિતએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Aug 29, ગુજરાતનાં અમદાવાદમાં ‘હાસ્યવિહાર’ અંતર્ગત આત્મકથાકાર ધનસુખલાલ મહેતા વિશે પત્રકાર લલિત ખંભાયતાએ અને હાસ્યલેખક ધનસુખલાલ મહેતા વિશે પ્રો. હસિત મહેતાએ તથા અધ્યક્ષીય વક્તવ્ય હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે વક્તવ્ય…