Tag: about

આત્મકથાકાર ધનસુખલાલ વિશે ખંભાયતાએ, હાસ્યલેખક ધનસુખલાલ વિશે પ્રો. હસિતએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Aug 29, ગુજરાતનાં અમદાવાદમાં ‘હાસ્યવિહાર’ અંતર્ગત આત્મકથાકાર ધનસુખલાલ મહેતા વિશે પત્રકાર લલિત ખંભાયતાએ અને હાસ્યલેખક ધનસુખલાલ મહેતા વિશે પ્રો. હસિત મહેતાએ તથા અધ્યક્ષીય વક્તવ્ય હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે વક્તવ્ય…

અમદાવાદમાં ડૉ. પ્રવીણ દરજીe પોતાના જીવન-કવન વિશે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Aug 23, ગુજરાત ના અમદાવાદમાં શબ્દજયોતિ ‘ અંતર્ગત ડૉ. પ્રવીણ દરજીe પોતાના જીવન-કવન વિશે આજે વક્તવ્ય આપ્યું. કાર્યક્રમ સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૩ ઑગસ્ટ, શનિવારે,…

‘વિનોદચોત્રીસી’ વિશે શાહે અને ‘હરિશ્ચંદ્ર ચોપાઈ’ વિશે જાનીએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Aug 18, ‘શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક હરજી મુનિના જૈનસાહિત્યગ્રંથ ‘ વિનોદચોત્રીસી’ વિશે સાહિત્યકાર કીર્તિદા શાહે અને જૈન સાહિત્યસર્જક સહજકીર્તિના જૈન સાહિત્યગ્રંથ ‘હરિશ્ચંદ્ર ચોપાઈ’ વિશે સાહિત્યકાર બળવંત જાનીએ મનનીય…

પરેશ નાયકે આપ્યો ‘Heart Lamp’ વિશે લેખક અને પુસ્તકનો પરિચય

Ahmedabad, Gujarat, July 19, ગુજરાત ના અમદાવાદમાં આજે પુસ્તક ‘Heart Lamp’ વિશે સાહિત્યકાર પરેશ નાયકે લેખક અને પુસ્તકનો પરિચય કરાવી આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે…

‘બારી બહાર’ વિશે પ્રો. પંડ્યાએ અને ‘યાત્રા’ વિશે રાજેન્દ્ર પટેલે પુસ્તકનો પરિચય કરાવ્યો

Ahmedabad, Gujarat, July 12, ગુજરાત ના અમદાવાદમાં ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક-પરિચય’ અંતર્ગત પુસ્તક ‘બારી બહાર’ વિશે પ્રો. રાજેશ પંડ્યાએ અને સાહિત્યસર્જક સુન્દરમ્ ના પુસ્તક ‘યાત્રા’ વિશે સાહિત્યકાર રાજેન્દ્ર પટેલે પુસ્તકનો…

વિશ્વ પર્યાવરણ દિવસના અભિયાનના પહલા દિવસે ગુજરાત માં આશરે ૨૭૦૦ કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત

~વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ઝુંબેશ ~થીમ: “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત”: ~૨૩ મે ૨૦૨૫ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના અભિયાનના પ્રથમ દિવસે આશરે ૨૭૦૦ કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત ~૨૩ મે…

‘મધુવન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, May 07, ગુજરાત ના અમદાવાદમાં ‘મધુવન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે મીલ ઑનર્સ બિલ્ડિંગ ઓડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ…

જૈનસાહિત્યગ્રંથ ‘શિશુપાલ રાસ’ અને ‘રંગસાગર નેમિનાથ ફાગુ’ વિશે રાવલે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, May 06, ગુજરાત ના અમદાવાદમાં જૈનસાહિત્યગ્રંથ ‘શિશુપાલ રાસ’ અને ‘રંગસાગર નેમિનાથ ફાગુ’ વિશે પ્રો. હૃષીકેશ રાવલે વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે હાલમાં જ શાસનસમ્રાટ…

બહિષ્કૃત ફૂલો’ વિશે કાલિન્દી પરીખે અને ‘ગીધ’ વિશે પ્રો. ભરત મહેતાએ પુસ્તકનો પરિચય કરાવી આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, May 3, સાહિત્યસર્જક નીરવ પટેલના પુસ્તક ‘બહિષ્કૃત ફૂલો’ વિશે સાહિત્યકાર કાલિન્દી પરીખે અને સાહિત્યસર્જક દલપત ચૌહાણના પુસ્તક ‘ગીધ’ વિશે પ્રો. ભરત મહેતાએ આજે આજે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી…