Tag: Abu shantivan

વિશ્વના તમામ સેવાકેન્દ્રો ખાતે આજે તેરમા દિવસે દાદી રતન મોહીની ને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલી -પુષ્પાંજલી

Gandhinagar, Gujarat, Apr 20, વિશ્વના તમામ સેવાકેન્દ્રો ખાતે આજે તેરમા દિવસે દાદી રતન મોહીનીજી ને ભાવભીની શ્રદ્ધાંજલી -પુષ્પાંજલી અપાઈ. ગાંધીનગર બ્રહ્માકુમારીજ ના ભરતભાઈએ આજે જણાવ્યું કે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ…

બ્ર.કુ.નંદીનીબેને “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ” પર મેળવી પીએચડી ની પદવી

Ahmedabad, Gujarat, Apr 15, ગુજરાત ના અમદાવાદમાં વિશિષ્ટ પ્રતિભા બ્ર.કુ.નંદીનીબેને “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ” પર સંશોધન કરી પીએચ.ડી. ( ડોક્ટર ઑફ ફિલોસોફી)ની પદવી મેળવી. ગાંધીનગર બ્રહ્માકુમારીજ ના ભરતભાઈએ આજે જણાવ્યું…

રાજયોગીની મોહિની દીદીજી બન્યા વૈશ્વિક આઘ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝ‌ના નવ નિયુક્ત મુખ્ય પ્રસાશિકા

Abu road, Rajasthan, Apr 14, રાજસ્થાનના આબુ રોડમાં, ૮૪ વર્ષીય રાજયોગિની મોહિની દીદીજીને બ્રહ્માકુમારી સંસ્થાના નવા મુખ્ય પ્રશાસિકા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. બ્રહ્માકુમારી મીડિયા સેંયોજક શશીકાંત ત્રિવેદી અને ભરત…

ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું નશામુક્તિ અભિયાન વાનને પ્રસ્થાન

Gandhinagar, Gujarat, Feb 18, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું…

બ્રહ્માકુમારીઝ આયોજિત અલવિદા તનાવ મહાશિબિર યોજાશે ડીસા ખાતે ૧ થી ૯ ફેબ્રુઆરી

Deesa, Gujarat, Jan 28, બ્રહ્માકુમારીઝ આયોજિત અલવિદા તનાવ મહાશિબિર ડીસા ખાતે ૧ થી ૯ ફેબ્રુઆરી સુધી યોજાશે. વૈશ્વિક આધ્યાત્મક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ડીસા સેવાકેન્દ્ર ખાતે યોજાયેલ મીડિયા…

બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્રોએ મૌન પાળી પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ

Abu road, Rajasthan, Dec 27, બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્રોએ મૌન પાળી પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદી અને ભરત શાહના આજે જણાવ્યાનુસાર આર્થિક સુધારાના મહાનાયક અને…

બ્રહ્માકુમારીઝ સંસ્થાના ડાયમંડ જ્યુબિલી વર્ષની, ઉજવણીનો રાજકોટથી ભવ્ય શુભારંભ

Rajkot, Gujarat, Dec 23, બ્રહ્માકુમારીઝ સંસ્થાના ડાયમંડ જ્યુબિલી વર્ષની, ઉજવણીનો રાજકોટથી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક અમદાવાદ નંદિની બેનએ આજે જણાવ્યું કે ન ભૂતો ન ભવિષ્યતિ…જી હા, બ્રહ્માકુમારીઝ…

બ્રહ્માકુમારીઝ ઓમ શાંતિ રિટ્રીટ સેન્ટરમાં ભવ્ય ભારતીય સાધુસંત મહાસંમેલન આયોજિત

Abu road, Rajasthan, Dec 06, બ્રહ્માકુમારીઝના ઓમ શાંતિ રિટ્રીટ સેન્ટરમાં ત્રણ દિવસીય અખિલ ભારતીય સાધુ સંત મહાસંમેલન પૂર્ણ થયો છે. ‘પાવન શ્રેષ્ઠાચારિ સુખમય ભારતની પુનઃસ્થાપના’ વિષય પર આયોજિત આ પરિષદમાં…

બ્રહ્માકુમારીઝ સંસ્થાના પવિત્ર-તપસ્વી યુગલોનું ૧ ડિસેમ્બરે ગાંધીનગર ખાતે મહાસંમેલન નું આયોજન

Gandhinagar, Nov 24, બ્રહ્માકુમારીઝ સંસ્થાના પવિત્ર-તપસ્વી યુગલોનું ૧ ડિસેમ્બર, રવિવારે Gujarat ના ગાંધીનગર ખાતે મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્માકુમારીઝ સંસ્થા તરફ જણાવવામાં આવ્યું કે ગાંધીનગર સેક્ટર.૨૮, સેવાકેન્દ્રના (૪૫)મા…

કેન્યા, લંડન, આફ્રિકા, નેપાળ માં યોજાયેલ અનેક વૈશ્વિક કાર્યક્રમોમાં સહભાગી બની બ્રહ્માકુમારીઝ

Abu Road (Rajasthan), Nov 19, કેન્યા, લંડન, આફ્રિકા તથા નેપાળ માં યોજાયેલ અનેક વૈશ્વિક કાર્યક્રમોમાં બ્રહ્માકુમારીઝ સહભાગી બની. બ્રહ્માકુમારીઝ મીડિયાના શશિકાન્ત ત્રિવેદી અને ભરત શાહના આકે જણાવ્યાનુસાર વૈશ્વિક અધ્યાત્મ સંસ્થા…