Tag: Abu shantivan

સમયની આવશ્યકતા શાંતિનો સંદેશો આપવો : મુખ્યમંત્રી ધામી

Abu Road ( Rajasthan), Oct 05, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શનિવારે અહીં કહ્યું કે આજે આખી દુનિયા વિવિધ યુદ્ધોમાં ફસાઇ છે, એવા સમયમાં શાંતિનો સંદેશો આપવો આ સમયની આવશ્યકતા…

બ્રહ્માકુમારીઝના મહાસચિવ રાજયોગી નિર્વેરજી નો પાર્થિવ દેવ પંચમહાભૂતમાં વિલીન

VNINews.com તરફથી બ્રહ્માકુમારીઝના મહાસચિવ રાજયોગી નિર્વેરજીને ભાવભીની શ્રદ્ધાંજલિ Abu, Sep 22, બ્રહ્માકુમારીઝના મહાસચિવ રાજયોગી નિર્વેરજી નો પાર્થિવ દેવ આજે પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો. લાખો બ્રહ્માકુમારીઝ પરિવારના સદસ્યો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ…

બ્રહ્માકુમારીઝ દ્વારા ડીસા ખાતે અધ્યાત્મ સશક્તિકરણ મહોત્સવ આયોજિત

Disa, Sep 16, બ્રહ્માકુમારીઝ દ્વારા Gujarat ના ડીસા ખાતે અધ્યાત્મ સશક્તિકરણ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના આજે જણાવ્યાનુસાર વર્તમાન સમય મહાપરિવર્તનનો સમય ચાલી રહેલ છે ત્યારે…

અંબાજી ભાદરવી પૂનમ મેળા ના પદયાત્રિયોના સેવા કેમ્પના શુભારંભ પર બી. કે. રેણુકાબેન આમંત્રિત

Gujarat, Ambaji, Sep 15, અંબાજી ભાદરવી પૂનમના મેળા ના પદયાત્રિયોના સેવા કેમ્પના શુભારંભ પર બી.કે. રેણુકાબેન આમંત્રિત કરવામાં આવ્યા હતાં. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના આજે જણાવ્યાનુસાર યુવા ક્ષત્રિય સેના…

બ્રહ્માકુમારીઝ મુખ્યાલય ખાતે ન્યાયવીદો રાજનેતાઓ અને સંશોધકોના મહાસંમેલન નું આયોજન

Abu, Sep 12, બ્રહ્માકુમારીઝ મુખ્યાલય આબુ શાંતિવન Rajasthan ખાતે અધ્યાત્મ સશક્તિકરણ માટે ન્યાયવીદો રાજનેતાઓ અને સંશોધકોના મહાસંમેલનમાં દેશભરના મહાનુભાવો આજે ઉપસ્થિત રહ્યા. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર વૈશ્વિક અધ્યાત્મ…

કથ્થક નૃત્ય સાથે ૧૫૧ કુમારીઓએ કરી શ્રીકૃષ્ણ આરાધના

Hyderabad, Sep 07,શ્રી શ્રી મુરલીધર શ્રીકૃષ્ણ મંદીર હૈદરાબાદ ખાતે કથ્થક નૃત્ય સાથે ૧૫૧ કુમારીઓએ શ્રીકૃષ્ણ આરાધના કરી. બ્રહ્માકુમારીઝ મીડિયા ગુજરાતના સંયોજક શશીકાંત ત્રિવેદીએ આજે જણાવ્યું કે શ્રી શ્રી મુરલીધર શ્રીકૃષ્ણ…

આબુ શાંતિવન ખાતે રાષ્ટ્રીય અધ્યાત્મિક શૈક્ષણિક મહાસંમેલનનો પ્રારંભ, ૪૦૦૦ શિક્ષા વિદો ઉપસ્થિત

Abu, Sep 05, શિક્ષક દિવસ નિમિત્તે આજે બ્રહ્માકુમારી દ્વારા રાષ્ટ્રીય અધ્યાત્મિક શૈક્ષણિક મહાસંમેલનનો આબુ શાંતિવન ખાતે પ્રારંભ ૪૦૦૦ શિક્ષા વિદો ઉપસ્થિત રહ્યા. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર વૈશ્વિક અધ્યાત્મ…