Tag: Ahmedabad

જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા

~અમદાવાદ એરપોર્ટ પર મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી હર્ષ સંઘવી, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ શ્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી * ~ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી…

અમદાવાદમાં World Book Day ઉજવણીનું આયોજન

Ahmedabad, Gujarat, Apr 23, ગુજરાત ના અમદાવાદમાં આજે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા World Book Day (UNESCO પ્રેરિત)ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૩ એપ્રિલ, બુધવારે,…

ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે ‘HCG આસ્થા’ કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન

Ahmedabad, Gujarat, Apr 19, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે ‘HCG આસ્થા’ કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે HCG આસ્થા કેન્સર હોસ્પિટલની ટીમને…

સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા હોસ્પિટલના તમામ વોર્ડમાં કુલર લગાવી દર્દીઓને ગરમી માં રાહત આપવા માટે કરવામાં આવી છે વ્યવસ્થા : ડૉ. રાકેશ જોષી

Ahmedabad, Gujarat, Apr 15, ગુજરાત માં અમદાવાદના સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલના તમામ વોર્ડમાં કુલર લગાવી દર્દીઓને ગરમી માં રાહત આપવા માટે વ્યવસ્થા…

ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના ૧૦૯મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, Apr 13, ગુજરાત ના અમદાવાદમાં ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના ૧૦૯મા જન્મદિનપ્રસંગે ‘અન્વેષણા’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૩ એપ્રિલ, રવિવારે,…

અલકા ત્રિવેદીએ વાર્તા ‘કરચ’નું કર્યું પઠન

Ahmedabad, Gujarat, Apr 13, ગુજરાત ના અમદાવાદમાં પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર અલકા ત્રિવેદી દ્વારા એમની વાર્તા ‘કરચ’નું પઠન કરવામાં આવ્યું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૧૨/૦૪/૨૦૨૫ ને શનિવારના રોજ ગુજરાતી…