Tag: Ahmedabad

અમદાવાદમાં ‘અજવાળાની ક્ષણ’ના વિમોચન પ્રસંગે નૃત્ય અને કવિસંમેલનનું આયોજન

Ahmedabad, Gujarat, Feb 10, ગુજરાત ના અમદાવાદમાં કવિ નીતિન પારેખના બીજા કાવ્યસંગ્રહ ‘અજવાળાની ક્ષણ’ના વિમોચન પ્રસંગે નૃત્ય અને કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે 09…

અમદાવાદ અને મુંબઇમાં એકીકૃત આરોગ્ય કેમ્પસ બનાવવા માટે અદાણી પરિવાર 6,000 કરોડથી વધુ રકમની સખાવત કરશે

Ahmedabad, Gujarat, Feb 10, ગુજરાત ના અમદાવાદમાં અને મહારાષ્ટ્ર ના મુંબઇમાં એકીકૃત આરોગ્ય કેમ્પસમાંથી પ્રથમ બે બનાવવા માટે અદાણી પરિવાર 6,000 કરોડથી વધુ રકમની સખાવત કરશે. અદાણી ગ્રુપ તરફ થી…

અમદાવાદમાં વિપુલ વ્યાસએ વાર્તા  ‘ધ ટ્રેપ’નું કર્યું પઠન

Ahmedabad, Gujarat, Feb 09, ગુજરાત ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે વિપુલ વ્યાસએ એમની વાર્તા ‘ધ ટ્રેપ’નું પઠન કર્યું. કવિ જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૦૮/૦૨/૨૦૨૫ના રોજ ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’…

અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ પ્રયાગરાજ માટે (નવીન ૫ બસો ) થશે શરુ

Gandhinagar, Gujarat, Feb 02, ગુજરાત ના અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ પ્રયાગરાજ માટે ૦૪/૦૨/૨૦૨૫ થી (નવીન ૫ બસો ) બસ શરુ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય…

અમદાવાદમાં ‘યુનાઇટેડ બાય યુનિક’ કેન્સર હિરોઝ, આપણી વચ્ચે કાર્યક્રમ આયોજિત

Ahmedabad, Gujarat Feb 01, ગુજરાત ના અમદાવાદમાં આજરોજ ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિશ્વ કેન્સર દિવસ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે ‘યુનાઇટેડ બાય યુનિક’ કેન્સર હિરોઝ, આપણી વચ્ચે કાર્યક્રમ સરદાર સ્મારક…

સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બનવાના સપના સેવતો દિવ્યાંગ યુવાન પાર્થ રાવલ

Ahmedabad, Gujarat, Jan 31, ગુજરાત ના અમદાવાદમાં દિવ્યાંગ યુવાન પાર્થ કમલેશ રાવલ એક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બનવાનું સપનું સેવે છે. આધિકારિક સૂત્રો એ જણાવ્યું કે શ્રી પાર્થએ પોતાની નોકરીની સાથે નવરાશના…

DRIએ વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવ્યો; દીપડાના ચામડા અને નખ કર્યા જપ્ત

Ahmedabad, Gujarat, Jan 27, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવ્યો; દીપડાના ચામડા અને નખ જપ્ત કર્યા. DRI તરફ થી આજે જણાવવામાં આવ્યું કે DRI દ્વારા ચોક્કસ…

અમદાવાદમાં સોલિલોક્વી ‘સનાકાકાની સોલિલોકી’નું પઠન

Ahmedabad, Gujarat, Jan 26, ગુજરાત ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત લેખક સલિલ મહેતા દ્વારા એમના સોલિલોક્વી ‘સનાકાકાની સોલિલોકી’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું…