Tag: Anniversary

કલા વિવેચક બચુભાઈ રાવતના 129મા જન્મદિનપ્રસંગે ‘કવિસંમેલન’ આયોજિત

Ahmedabad, Gujarat, Feb 27, ગુજરાત ના અમદાવાદમાં કલા વિવેચક બચુભાઈ પોપટભાઈ રાવતના 129મા જન્મદિનપ્રસંગે કુમાર ચંદ્રકથી સન્માનિત કવિઓનું ‘કવિસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું…

कमलनयन बजाज की जयंती पर उनके जीवन और विरासत को समर्पित लघु फिल्म का लोकार्पण

Mumbai,Maharashtra,Jan 23,भारत के प्रख्यात उद्योगपति और स्वाधीनता सेनानी कमलनयन बजाज की 111वीं जयंती के अवसर पर उनकी गौरवशाली जीवन यात्रा को समर्पित विशेष लघु फिल्म का लोकार्पण उनके सुपुत्र और…

ગુણવંતરાયની ૬૦મી પુણ્યતિથિએ ‘નીલરેખા’ શીર્ષક હેઠળ અમદાવાદમાં સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, Nov 25, પત્રકાર ગુણવંતરાય પોપટભાઈ આચાર્યની ૬૦મી પુણ્યતિથિએ ‘નીલરેખા’ શીર્ષક હેઠળ ગુજરાત ના અમદાવાદમાં સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૫…

ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી મુકામે “વંદે માતરમ્” ગીતનાં 150 વર્ષ પૂર્ણ થતા સાર્ધ શતાબ્દીની ઉજવણી

~ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાન ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. Ahmedabad, Gujarat,July 15, ગુજરાત ના અમદાવાદમાં ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી…

केंद्रीय मंत्रिमंडल ने आपातकाल लगाए जाने के 50 वर्ष पूरा होने के मौके पर लोकतंत्र को संरक्षित रखने का लिया संकल्प

New Delhi, Jun 25, प्रधानमंत्री नरेन्द्र मोदी की अध्यक्षता में केन्द्रीय मंत्रिमंडल ने देश में आपातकाल लगाये जाने के 50 वर्ष पूरा होने के मौके पर उन अनगिनत व्यक्तियों की…