Tag: Avsar

ભૂપેન્દ્ર પટેલ જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં રહ્યા ઉપસ્થિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મજબૂત રહ્યું છે સ્વામિનારાયણ…