બ્રહ્માકુમારી ખાતે આયુષ્યમાન ભારત, એન.સી.ડી. પ્રોગ્રામ તળે અવરનેસ સેશન નું આયોજન
Gandhinagar, Gujarat, March 14, રાજયોગીની કૈલાશ દીદી દ્વારા સરકાર ના એનસીડી પ્રોગ્રામ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર સેક્ટર ૨૮ની ટીમના અવરનેશ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્ર. કુ. ભરતભાઈએ આજે જણાવ્યું…
