Tag: Bahishkat Phool

બહિષ્કૃત ફૂલો’ વિશે કાલિન્દી પરીખે અને ‘ગીધ’ વિશે પ્રો. ભરત મહેતાએ પુસ્તકનો પરિચય કરાવી આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, May 3, સાહિત્યસર્જક નીરવ પટેલના પુસ્તક ‘બહિષ્કૃત ફૂલો’ વિશે સાહિત્યકાર કાલિન્દી પરીખે અને સાહિત્યસર્જક દલપત ચૌહાણના પુસ્તક ‘ગીધ’ વિશે પ્રો. ભરત મહેતાએ આજે આજે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી…