ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટો ની સતર્કતાથી 42 સિંહોને બચાવ્યા
ભાવનગર, 16 ઓગસ્ટ, પશ્ચિમ રેલવેમાં ગુજરાતના ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટો ની સતર્કતાના કારણે એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 42 સિંહોને બચાવવામાં આવ્યા છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદે આજે જણાવ્યું…