‘શર્વિલક’ વિશે પ્રો. કાર્તિકેય ભટ્ટે અને ‘નાટ્ય ગઠરિયાં’ વિશે મહેશ ચંપકલાલે પુસ્તકોનો કરાવ્યો પરિચય
Ahmedabad, Gujarat, March 14, સાહિત્યસર્જક રસિકલાલ છો. પરીખના પુસ્તક ‘શર્વિલક’ વિશે પ્રો. કાર્તિકેય ભટ્ટે અને સાહિત્યસર્જક ચન્દ્રવદન મહેતાના પુસ્તક ‘નાટ્ય ગઠરિયાં’ વિશે નાટ્યકાર મહેશ ચંપકલાલે પુસ્તકનો પરિચય કરાવી આજે મનનીય…
