Tag: Brahma Kumaris

મહાશિવરાત્રી પર બ્રહ્માકુમારીઝ સેકટર.૨૮ ખાતે થયું શિવ ધ્વજારોહણ

~પરમાત્મા શિવના દિવ્ય અવતરણની યાદગાર ~સ્વ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તનના લક્ષ્ય સહ વૈશ્વિક શાંતિ માટે કૈલાશ દીદીજી સૌને લેવડાવી વિશેષ પ્રતિજ્ઞા ~ગાંધીનગર(ઉત્તર)ના ધારાસભ્ય ભગિની રીટાબેન પટેલ સહિત મંચસ્થ મહાનુભાવોએ ઘી…

द्रौपदी मुर्मु ने अखिल भारतीय सम्मेलन का किया उद्घाटन, ब्रह्म कुमारी के राष्ट्रव्यापी अभियान ‘सशक्त भारत के लिए कर्मयोग’ की शुरुआत की

~ कर्मयोग द्वारा प्रत्येक नागरिक भारत के सतत और समग्र विकास में योगदान दे सकता है: राष्ट्रपति द्रौपदी मुर्मु New Delhi, Feb 13, राष्ट्रपति द्रौपदी मुर्मु ने आज नई दिल्ली…

અમદાવાદમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ‘વર્લ્ડ મેડીટેશન ડે’ નિમિત્તે યોજાયેલ “શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ”માં 6૦,૦૦૦ લોકોએ અનુભવ્યો ગહેરી શાંતિનો અદભુત આનંદ

ગુજરાતમાં પુનઃ ઈતિહાસ રચાયો 60,000 લોકોએ સંગઠનમાં સામૂહિક રાજયોગ ધ્યાન-મેડીટેશન કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો. Ahmedabad, Gujarat, Dec 22, પ્રથમ વિશ્વ ધ્યાન દિવસે, બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે સંકળાયેલા 60,000 લોકો અમદાવાદ યુનિવર્સિટી…

બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં થયું 1018 યુનિટનું કલેક્શન

~375 રક્તદાતાઓએ સૌપ્રથમવાર રક્તદાન કર્યું. ~યુવા રક્તદાતાઓ મોટી સંખ્યામાં જોડાયા ~બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજ્યોગીની દાદી પ્રકાશમણીજીની પુણ્યતિથિ પર સમગ્ર ભારતમાં રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન Ahmedabad, Gujarat, Aug 24,…

ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ગાંધીનગરમાં ઉજવણી

~સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા અને મહિલા ધારાસભ્યશ્રીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા ~અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂર…

બ્રહ્માકુમારીઓ રક્તદાન માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવશે

~ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા ૧૭ ઓગસ્ટના રોજ દિલ્હીથી રાષ્ટ્રીયસ્તરના રક્તદાન અભિયાનનો શુભારંભ કરાવશે.ભારતના દેશભરના તથા નેપાળના ~ ગુજરાતમાં આવેલ બ્રહ્માકુમારીઝના ૪૬૫ સેવાકેન્દ્રો પર પણ આ રાષ્ટ્રીય રક્તદાન-મહાદાન શિબિરનું…

બ્રહ્માકુમારીના ગુજરાત ઝોન મુખ્યાલય ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી નું આયોજન

Ahmedabad, Gujarat, July 09, ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ગુજરાતના મુખ્યાલય કાંકરિયા સેવાકેન્દ્ર, અમદાવાદમાં સવારે 6 થી 8 આધ્યાત્મિક સત્સંગ તથા મહાભોગનું આયોજન છે. B.K. Dr.…

ब्रह्माकुमारीज अहमदाबाद सुख शांति भवन और खेल प्रभाग ने मनाया विश्व खेल पत्रकारिता दिवस

Ahmedabad, Gujarat, July 02, गुजरात के ब्रह्माकुमारीज अहमदाबाद सुख शांति भवन और खेल प्रभाग ने आज विश्व खेल दिवस मनाया। बी. के. डॉ नंदिनी बहन ने बताया कि आज 2…

બ્રહ્માકુમારીઝ, મણિનગર અમદાવાદ સેવાકેન્દ્ર ખાતે યોજાઈ “સ્પિરિચ્યુઅલ મેડિકો રિટ્રીટ”

Ahmedabad, Gujarat, Jun 23, ગુજરાત માં બ્રહ્માકુમારીઝ, મણિનગર અમદાવાદ સેવાકેન્દ્ર ખાતે “સ્પિરિચ્યુઅલ મેડિકો રિટ્રીટ” યોજાઈ. બ્રહ્માકુમારીઝ મીડિયા કન્વીનર ભરત શાહના આજે જણાવ્યા અનુસાર, હાલમાં જ મેડિકલ વિંગ્સ અને મણિનગર મેડિકલ…

“ડિજિટલ યુગમાં મૂલ્યનિષ્ઠ પત્રકારિતા માટે પડકારો, સમાધાન” વિષય ઉપર બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદ કાંકરિયા ખાતે યોજાયું મીડિયા સંમેલન

~ મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ વિશે યોજાયેલ સંમેલનમાં અમદાવાદના પત્રકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. ~ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દેહાંત પામેલ આત્માઓની શાંતિ માટે 5 મિનિટ કોમેન્ટ્રી દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ. Ahmedabad, Gujarat, Jun…