Tag: Brahma Kumaris

બ્રહ્માકુમારીઝ દ્વારા ડીસા ખાતે અધ્યાત્મ સશક્તિકરણ મહોત્સવ આયોજિત

Disa, Sep 16, બ્રહ્માકુમારીઝ દ્વારા Gujarat ના ડીસા ખાતે અધ્યાત્મ સશક્તિકરણ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના આજે જણાવ્યાનુસાર વર્તમાન સમય મહાપરિવર્તનનો સમય ચાલી રહેલ છે ત્યારે…

અંબાજી ભાદરવી પૂનમ મેળા ના પદયાત્રિયોના સેવા કેમ્પના શુભારંભ પર બી. કે. રેણુકાબેન આમંત્રિત

Gujarat, Ambaji, Sep 15, અંબાજી ભાદરવી પૂનમના મેળા ના પદયાત્રિયોના સેવા કેમ્પના શુભારંભ પર બી.કે. રેણુકાબેન આમંત્રિત કરવામાં આવ્યા હતાં. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના આજે જણાવ્યાનુસાર યુવા ક્ષત્રિય સેના…

કથ્થક નૃત્ય સાથે ૧૫૧ કુમારીઓએ કરી શ્રીકૃષ્ણ આરાધના

Hyderabad, Sep 07,શ્રી શ્રી મુરલીધર શ્રીકૃષ્ણ મંદીર હૈદરાબાદ ખાતે કથ્થક નૃત્ય સાથે ૧૫૧ કુમારીઓએ શ્રીકૃષ્ણ આરાધના કરી. બ્રહ્માકુમારીઝ મીડિયા ગુજરાતના સંયોજક શશીકાંત ત્રિવેદીએ આજે જણાવ્યું કે શ્રી શ્રી મુરલીધર શ્રીકૃષ્ણ…

આબુ શાંતિવન ખાતે રાષ્ટ્રીય અધ્યાત્મિક શૈક્ષણિક મહાસંમેલનનો પ્રારંભ, ૪૦૦૦ શિક્ષા વિદો ઉપસ્થિત

Abu, Sep 05, શિક્ષક દિવસ નિમિત્તે આજે બ્રહ્માકુમારી દ્વારા રાષ્ટ્રીય અધ્યાત્મિક શૈક્ષણિક મહાસંમેલનનો આબુ શાંતિવન ખાતે પ્રારંભ ૪૦૦૦ શિક્ષા વિદો ઉપસ્થિત રહ્યા. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર વૈશ્વિક અધ્યાત્મ…

આબુ શાંતિવન ખાતે ૫૦૦ સુશિક્ષિત કુમારીઓના પ્રશિક્ષણ નો પ્રારંભ

Abu Road, Sep 03, Rajasthan ના Abu Shantivan ખાતે ૫૦૦ સુશિક્ષિત કુમારીઓના પ્રશિક્ષણ શરૂ થઇ ગયું છે. બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર દેશભરમાંથી આવેલ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી બ્રહ્માકુમારીઝ માં…

બ્રહ્માકુમારીઝ ના દેશભરના સેવાકેન્દ્રો પર ઉજવાયું જન્માષ્ટમી પર્વ

ડીસા, 27 ઓગસ્ટ, ભારતીય સંસ્કૃતિ નો સનાતની મુખ્ય તહેવાર જન્માષ્ટમી બ્રહ્માકુમારીઝ ના ભારતી તથા વિદેશના સેવાકેન્દ્રો પર શ્રી કૃષ્ણ ની સતયુગી દુનિયા આહવાહન સાથે ઉજવાયો જેમાં લાખો બ્રહ્માકુમાર ભાઈ બહેનોએ…

રાજયોગીની કૈલાશ દીદીએ ભુપેન્દ્રભાઈ પટેલને બાંધી રાખડી

ગાંધીનગર, 19 ઓગસ્ટ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ને રાજયોગીની કૈલાશ દીદીએ રક્ષાબંધન પર આજે રાખડી બાંધી સુરક્ષા કવચ પૂરું પાડ્યું. બ્રહ્માકુમારીઝ મીડિયાના ભરત શાહએ જણાવ્યું કે મુખ્યમંત્રી નિવાસ સ્થાને…

બ્રહ્માકુમારીઝ દ્વારા તટરક્ષક ક્ષેત્ર (ઉત્તર પશ્ચિમ) મુખ્યાલય, ગાંધીનગરમાં યોજાયુ રક્ષાબંધન સ્નેહમિલન

ગાંધીનગર, 18 ઓગસ્ટ, રક્ષાબંધન મહોત્સવ તળે બ્રહ્માકુમારીઝ સેક્ટર.૨૮ દ્વારા તટરક્ષક ક્ષેત્ર (ઉત્તર પશ્ચિમ) મુખ્યાલય, ગાંધીનગરમાં રક્ષાબંધન સ્નેહમિલન યોજવામાં આવ્યું. બ્રહ્માકુમારીઝ મીડિયાના ભરત શાહના જણાવ્યાસનુસાર મુખ્યાલય કમાંડન્ટ દ્વારા આ પવિત્ર સ્નેહમિલનમાં…