Tag: Brahma Kumaris Seva Kendra

બ્રહ્માકુમારી ખાતે આયુષ્યમાન ભારત, એન.સી.ડી. પ્રોગ્રામ તળે અવરનેસ સેશન નું આયોજન

Gandhinagar, Gujarat, March 14, રાજયોગીની કૈલાશ દીદી દ્વારા સરકાર ના એનસીડી પ્રોગ્રામ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર સેક્ટર ૨૮ની ટીમના અવરનેશ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્ર. કુ. ભરતભાઈએ આજે જણાવ્યું…

બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં થયું 1018 યુનિટનું કલેક્શન

~375 રક્તદાતાઓએ સૌપ્રથમવાર રક્તદાન કર્યું. ~યુવા રક્તદાતાઓ મોટી સંખ્યામાં જોડાયા ~બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજ્યોગીની દાદી પ્રકાશમણીજીની પુણ્યતિથિ પર સમગ્ર ભારતમાં રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન Ahmedabad, Gujarat, Aug 24,…