Tag: Brahma Kumaris

સમયની આવશ્યકતા શાંતિનો સંદેશો આપવો : મુખ્યમંત્રી ધામી

Abu Road ( Rajasthan), Oct 05, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શનિવારે અહીં કહ્યું કે આજે આખી દુનિયા વિવિધ યુદ્ધોમાં ફસાઇ છે, એવા સમયમાં શાંતિનો સંદેશો આપવો આ સમયની આવશ્યકતા…

રાષ્ટ્રપતિએ વૈશ્વિક શિખર પરિષદનું કર્યું ઉદ્ઘાટન

Abu road, Rajasthan, Oct 04, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બ્રહ્માકુમારીઝ સંસ્થાના શાંતિવનમાં શુક્રવારની સવારે વૈશ્વિક શિખર પરિષદનું ઉદ્ઘાટન કર્યું. શ્રીમતી મુર્મુએ આ દરમ્યાન પોતાના ભાષણમાં વિશ્વ શાંતિ, આધ્યાત્મિકતા, વૈશ્વિક ગરમી અંગે…

બ્રહ્માકુમારીઝના મહાસચિવ રાજયોગી નિર્વેરજી નો પાર્થિવ દેવ પંચમહાભૂતમાં વિલીન

VNINews.com તરફથી બ્રહ્માકુમારીઝના મહાસચિવ રાજયોગી નિર્વેરજીને ભાવભીની શ્રદ્ધાંજલિ Abu, Sep 22, બ્રહ્માકુમારીઝના મહાસચિવ રાજયોગી નિર્વેરજી નો પાર્થિવ દેવ આજે પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો. લાખો બ્રહ્માકુમારીઝ પરિવારના સદસ્યો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ…

બ્રહ્માકુમારીઝ દ્વારા ડીસા ખાતે અધ્યાત્મ સશક્તિકરણ મહોત્સવ આયોજિત

Disa, Sep 16, બ્રહ્માકુમારીઝ દ્વારા Gujarat ના ડીસા ખાતે અધ્યાત્મ સશક્તિકરણ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના આજે જણાવ્યાનુસાર વર્તમાન સમય મહાપરિવર્તનનો સમય ચાલી રહેલ છે ત્યારે…

અંબાજી ભાદરવી પૂનમ મેળા ના પદયાત્રિયોના સેવા કેમ્પના શુભારંભ પર બી. કે. રેણુકાબેન આમંત્રિત

Gujarat, Ambaji, Sep 15, અંબાજી ભાદરવી પૂનમના મેળા ના પદયાત્રિયોના સેવા કેમ્પના શુભારંભ પર બી.કે. રેણુકાબેન આમંત્રિત કરવામાં આવ્યા હતાં. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના આજે જણાવ્યાનુસાર યુવા ક્ષત્રિય સેના…

કથ્થક નૃત્ય સાથે ૧૫૧ કુમારીઓએ કરી શ્રીકૃષ્ણ આરાધના

Hyderabad, Sep 07,શ્રી શ્રી મુરલીધર શ્રીકૃષ્ણ મંદીર હૈદરાબાદ ખાતે કથ્થક નૃત્ય સાથે ૧૫૧ કુમારીઓએ શ્રીકૃષ્ણ આરાધના કરી. બ્રહ્માકુમારીઝ મીડિયા ગુજરાતના સંયોજક શશીકાંત ત્રિવેદીએ આજે જણાવ્યું કે શ્રી શ્રી મુરલીધર શ્રીકૃષ્ણ…

આબુ શાંતિવન ખાતે રાષ્ટ્રીય અધ્યાત્મિક શૈક્ષણિક મહાસંમેલનનો પ્રારંભ, ૪૦૦૦ શિક્ષા વિદો ઉપસ્થિત

Abu, Sep 05, શિક્ષક દિવસ નિમિત્તે આજે બ્રહ્માકુમારી દ્વારા રાષ્ટ્રીય અધ્યાત્મિક શૈક્ષણિક મહાસંમેલનનો આબુ શાંતિવન ખાતે પ્રારંભ ૪૦૦૦ શિક્ષા વિદો ઉપસ્થિત રહ્યા. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર વૈશ્વિક અધ્યાત્મ…

આબુ શાંતિવન ખાતે ૫૦૦ સુશિક્ષિત કુમારીઓના પ્રશિક્ષણ નો પ્રારંભ

Abu Road, Sep 03, Rajasthan ના Abu Shantivan ખાતે ૫૦૦ સુશિક્ષિત કુમારીઓના પ્રશિક્ષણ શરૂ થઇ ગયું છે. બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર દેશભરમાંથી આવેલ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી બ્રહ્માકુમારીઝ માં…

બ્રહ્માકુમારીઝ ના દેશભરના સેવાકેન્દ્રો પર ઉજવાયું જન્માષ્ટમી પર્વ

ડીસા, 27 ઓગસ્ટ, ભારતીય સંસ્કૃતિ નો સનાતની મુખ્ય તહેવાર જન્માષ્ટમી બ્રહ્માકુમારીઝ ના ભારતી તથા વિદેશના સેવાકેન્દ્રો પર શ્રી કૃષ્ણ ની સતયુગી દુનિયા આહવાહન સાથે ઉજવાયો જેમાં લાખો બ્રહ્માકુમાર ભાઈ બહેનોએ…

રાજયોગીની કૈલાશ દીદીએ ભુપેન્દ્રભાઈ પટેલને બાંધી રાખડી

ગાંધીનગર, 19 ઓગસ્ટ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ને રાજયોગીની કૈલાશ દીદીએ રક્ષાબંધન પર આજે રાખડી બાંધી સુરક્ષા કવચ પૂરું પાડ્યું. બ્રહ્માકુમારીઝ મીડિયાના ભરત શાહએ જણાવ્યું કે મુખ્યમંત્રી નિવાસ સ્થાને…