Tag: Brahma Kumaris

બ્રહ્માકુમારીઝ દ્વારા તટરક્ષક ક્ષેત્ર (ઉત્તર પશ્ચિમ) મુખ્યાલય, ગાંધીનગરમાં યોજાયુ રક્ષાબંધન સ્નેહમિલન

ગાંધીનગર, 18 ઓગસ્ટ, રક્ષાબંધન મહોત્સવ તળે બ્રહ્માકુમારીઝ સેક્ટર.૨૮ દ્વારા તટરક્ષક ક્ષેત્ર (ઉત્તર પશ્ચિમ) મુખ્યાલય, ગાંધીનગરમાં રક્ષાબંધન સ્નેહમિલન યોજવામાં આવ્યું. બ્રહ્માકુમારીઝ મીડિયાના ભરત શાહના જણાવ્યાસનુસાર મુખ્યાલય કમાંડન્ટ દ્વારા આ પવિત્ર સ્નેહમિલનમાં…