Tag: Brahmakumaris

ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું નશામુક્તિ અભિયાન વાનને પ્રસ્થાન

Gandhinagar, Gujarat, Feb 18, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું…

વિશ્વના ૮૦ દેશોના ૨૦ હજાર બ્રહ્માકુમારી ભાઈ બહેનો આધ્યાત્મ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા શાંતિવન

Abu road, Rajasthan, Dec 30, Rajasthan ના આબુ શાંતિવન ના નવ વર્ષ આધ્યાત્મ મહોત્સવમાં ભાગ લેવા વિશ્વના ૮૦ દેશોના ૨૦ હજાર બ્રહ્માકુમારી ભાઈ બહેનો આવ્યા છે. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત…

બ્રહ્માકુમારીઝના માનસરોવરમાં વૈજ્ઞાનિક, ઇજનેર, આર્કિટેક્ટ વિંગના ચાર દિવસીય રિટ્રીટ શરૂ

Aburoad, Rajasthan, Dec 06, રાજસ્થાનના આબુરોડમાં બ્રહ્માકુમારીઝના માનસરોવર પરિસરમાં વૈજ્ઞાનિક, ઇજનેર અને આર્કિટેક્ટ વિંગના ચાર દિવસીય રિટ્રીટનો પ્રારંભ થયો. જેમાં દેશભરના 400થી વધુ લોકોએ ભાગ લીધો. બ્રહ્માકુમારીઝ‌ મીડિયા સંયોજક શશીક્રાંત…

બ્રહ્માકુમારીઝ ના મુન્દ્રા સેવાકેન્દ્ર પર આધ્યાત્મ સશક્તિકરણ માટે રાજયોગ વિષયે યોજાયો સમારંભ

Mundra, Oct 25, Gujarat ના Mundra માં બ્રહ્માકુમારીઝ ના સેવાકેન્દ્ર પર આધ્યાત્મ સશક્તિકરણ માટે રાજયોગ વિષયે સમારંભ યોજાયો. ભારતીય પ્રાચીન રાજ યોગ અને ઈશ્વરીય જ્ઞાન દ્વારા માનવના સકારાત્મક પરિવર્તન સાથે…

નવ નિર્મિત ટાવર ઓફ પીસ ભવનના ઉદઘાટન સાથે ભાવનગર જિલ્લાની ૧૬ કુમારીઓએ પોતાને કરી સમર્પિત

Disa, Oct 22, Gujarat ના ભાવનગર માં નવ નિર્મિત ટાવર ઓફ પીસ ભવનના ઉદઘાટન સાથે ભાવનગર જિલ્લાની ૧૬ કુમારીઓએ પોતાને સમર્પિત કરેલ છે. બ્રહ્મકુમારીઝ મિડીયા ના શશિકાન્ત ત્રિવેદી ના આજે…

બ્રહ્માકુમારીઝ દ્વારા ડીસા ખાતે અધ્યાત્મ સશક્તિકરણ મહોત્સવ આયોજિત

Disa, Sep 16, બ્રહ્માકુમારીઝ દ્વારા Gujarat ના ડીસા ખાતે અધ્યાત્મ સશક્તિકરણ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના આજે જણાવ્યાનુસાર વર્તમાન સમય મહાપરિવર્તનનો સમય ચાલી રહેલ છે ત્યારે…

બ્રહ્માકુમારીઝ મુખ્યાલય ખાતે ન્યાયવીદો રાજનેતાઓ અને સંશોધકોના મહાસંમેલન નું આયોજન

Abu, Sep 12, બ્રહ્માકુમારીઝ મુખ્યાલય આબુ શાંતિવન Rajasthan ખાતે અધ્યાત્મ સશક્તિકરણ માટે ન્યાયવીદો રાજનેતાઓ અને સંશોધકોના મહાસંમેલનમાં દેશભરના મહાનુભાવો આજે ઉપસ્થિત રહ્યા. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર વૈશ્વિક અધ્યાત્મ…

આબુ શાંતિવન ખાતે રાષ્ટ્રીય અધ્યાત્મિક શૈક્ષણિક મહાસંમેલનનો પ્રારંભ, ૪૦૦૦ શિક્ષા વિદો ઉપસ્થિત

Abu, Sep 05, શિક્ષક દિવસ નિમિત્તે આજે બ્રહ્માકુમારી દ્વારા રાષ્ટ્રીય અધ્યાત્મિક શૈક્ષણિક મહાસંમેલનનો આબુ શાંતિવન ખાતે પ્રારંભ ૪૦૦૦ શિક્ષા વિદો ઉપસ્થિત રહ્યા. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર વૈશ્વિક અધ્યાત્મ…

બ્રહ્માકુમારીઝ ને અપાયો “ક્લસ્ટર ઓફ એચીવર્સ એવોર્ડ”

આબુ, 30 ઓગસ્ટ, દેશ વિદેશમાં ભારતીય આધ્યાત્મિકતા રાજયોગ ના પ્રચાર બદલ બ્રહ્માકુમારીઝ “કલસ્ટર ઓફ એચીવર્સ એવોર્ડ” આપવામાં આવ્યો . બ્રહ્માકુમારીઝ મીડિયા ના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર માનવ માત્ર ના અધ્યાત્મ સશક્તિકરણ…