Tag: CEO Gujarat

ચૂંટણી અંગેની પ્રવર્તમાન આદર્શ આચારસંહિતાનો ૦૬ જૂન થી અંત: ભારતી

ગાંધીનગર, 06 જૂન, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ કહ્યું કે ચૂંટણી અંગેની પ્રવર્તમાન આદર્શ આચારસંહિતાનો ૦૬ જૂન થી અંત આવેલ છે. શ્રીમતી ભારતીએ આજે જણાવ્યું કે ભારતના ચૂંટણી આયોગ,…

દેશની લોકસભા સામાન્ય ચૂંટણી- 2024ની મતગણતરી 4 જૂનના રોજ યોજાશે

અમદાવાદ, 03 મે, ભારતમાં થતી વિવિધ ચૂંટણી પ્રક્રિયાનો અંતિમ પડાવ એટલે મતગણતરી. આગામી તા. 4 જૂનના રોજ ભારતમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે મતગણતરી યોજાશે.સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે ચૂંટણીના…

લોકસભા બેઠકની મતગણતરી માટે એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે યોજાયું રિહર્સલ

અમદાવાદ, 03 મે, મતગણતરીની પૂર્વ સંધ્યાએ ૭- અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી માટે એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે રિહર્સલ યોજાયું. સરકારી સૂત્રોએ જણાવ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની મતગણતરીની પૂર્વ…

ચંદ્રાએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની કરી સમીક્ષા

અમદાવાદ, 01 જૂન, ઓબ્ઝર્વર અભિનવ ચંદ્રાએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.ચાર જૂનના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર છે. રાજ્યભરમાં…

પ્રવીણા ડી.કે.એ ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત

અમદાવાદ,01 જૂન, અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ અમદાવાદની ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની આજે મુલાકાત લીધી.સરકારી સૂત્રોએ જણાવ્યું કે સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી,…

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી

અમદાવાદ, 29 મે, મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની આજે મુલાકાત લીધી.સરકારી સૂત્રોએ જણાવ્યું કે 4 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર…

શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂંટણી પ્રક્રિયાઃ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઇ છે.…

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ગાંધીનગર સેકટર-9ના મતદાન મથક ખાતે કર્યું મતદાન

લોકશાહીના મહાપર્વ નિમિત્તે આજે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ગાંધીનગર સેકટર-9ના મતદાન મથક ખાતે સપરિવાર સવારે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી 07 મે ના રોજ સવારે 7.00 વાગ્યેગાંધીનગર સેકટર-9ના મતદાન મથક પર મતદાન કરશે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી 07 મે ના રોજ સવારે 7.00 વાગ્યેગાંધીનગર સેકટર-9ના મતદાન મથક પર મતદાન કરશે. રાજ્યના 25 હજારથી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશેગુજરાતમાં લોકસભાની…

શ્રમ યોગી કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશેસવેતન રજા આપવાની રહેશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રમ યોગી કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ,૧૯૫૧ ની કલમ ૧૩૫(બી) અન્વયે પેઈડ હોલીડે -સવેતન રજા આપવાની રહેશે. સંબંધિત વિષય પર…