Tag: CEO

7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 અને 8- અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક માટે 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

ગુજરાતમાં આગામી તારીખ 7 મી મે-2024ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે અમદાવાદની બન્ને લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થયું છે. 7-અમદાવાદ પૂર્વ…

૨૪-સુરત લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ દલાલ બિનહરીફ વિજેતા જાહેર

સુરત, સોમવાર, ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગની ચૂંટણી પૂર્વે અપક્ષ સહિત ૮ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવાર મુકેશભાઈ દલાલને સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.સૌરભ પારધીએ…

૧૯ એપ્રિલના રોજ અમદાવાદ જિલ્લાની બંને બેઠકો માટે કુલ ૨૪ ફોર્મ રજૂ થયાં

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અમદાવાદ જિલ્લો ૧૯ એપ્રિલના રોજ અમદાવાદ જિલ્લાની બંને બેઠકો માટે કુલ ૨૪ ફોર્મ રજૂ થયાં અત્યાર સુધીમાં અમદાવાદ પૂર્વ બેઠક માટે કુલ ૪૪ ફોર્મ…

અત્યાર સુધીમાં અમદાવાદ પૂર્વ બેઠક માટે કુલ ૪૪ ફોર્મ રજૂ કરાયાં, જ્યારે અમદાવાદ પશ્ચિમ માટે ૧૯ ફોર્મ રજૂ કરાયાં

લોકસભાનીસામાન્યચૂંટણીનાસંદર્ભમાંઆજઉમેદવારીપત્રભરવાનાછેલ્લાદિવસેએટલેકે, તા.૧૯.૦૪.૨૦૨૪નારોજનીચેમુજબનાઉમેદવારોએઉમેદવારીપત્રોરજૂકરેલછે:- ક્રમ ઉમેદવારનુંનામ પક્ષ વિધાનસભામતવિભાગ ૧ અરવિંદભાઇજીવણભાઇપરમાર અપક્ષ ૨૬-વિજાપુર ૨ તૃષાલકુમારઅરવિંદભાઇપટેલ અપક્ષ ૨૬-વિજાપુર ૩ મુનાફઅલીકાદરઅલીસૈયદ અપક્ષ ૨૬-વિજાપુર ૪ ચૌહાણહર્ષદકુમારપુરુષોત્તમભાઇ અપક્ષ ૨૬-વિજાપુર ૫ અંકિતકુમારહર્ષદભાઇગોહિલ અપક્ષ ૨૬-વિજાપુર ૬ રસિકઘેલામંગેરા વીરોકેવીરઇન્ડિયનપાર્ટી ૮૩-પોરબંદર…

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અમદાવાદ જિલ્લો

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અમદાવાદ જિલ્લો ૧૯ એપ્રિલના રોજ અમદાવાદ જિલ્લાની બંને બેઠકો માટે કુલ ૨૪ ફોર્મ રજૂ થયાં અત્યાર સુધીમાં અમદાવાદ પૂર્વ બેઠક માટે કુલ ૪૪ ફોર્મ…

અમદાવાદ પશ્ચિમ (અ.જા.) લોકસભા બેઠક પર ચૂંટણી પ્રક્રિયાને લગતા પ્રશ્નો અંગે જાહેરજનતા તથા ઉમેદવારો ચૂંટણી નિરીક્ષકશ્રી સમક્ષ રજૂઆત કરી શકશે

ગુજરાત રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત આગામી તા.07/05/2024ના રોજ મતદાન યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 8- અમદાવાદ (પશ્ચિમ)(અ. જા.) સંસદીય મતવિભાગમાં ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે શ્રી પુનિત…

ભારતના ચૂંટણી પંચ દ્વારા આઈ.એ.એસ. અધિકારી પુનિત યાદવની અમદાવાદ પશ્વિમ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તારીખ 7મી મે-2024ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આઈ.એ.એસ. અધિકારીશ્રી પુનિત…

મુખ્ય નિર્વાચન અધિકારી ની અધ્યક્ષતામાં વિવિધ એજન્સીઓ સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના ઉદ્દેશથી થતી પ્રતિબંધિત વસ્તુઓ અને નાણાંની હેરફેર અટકાવવા કાર્યરત વિવિધ એજન્સીના અધિકારીઓ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. અમદાવાદ…

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા તેમના ફરજ પરના સ્થળે મતદાન કરી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા કરવામાં આવશે: મુખ્ય નિર્વાચન અધિકારી

પોતાના અથાક પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મનિષ્ઠ કર્મચારીઓ મતદાનથી વંચિત…

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ‘ઈલેક્ટોરલ હિસ્ટ્રી ઓફ ગુજરાત’ની થીમ પર આયોજીત પ્રદર્શનને ખુલ્લું મૂક્યું

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ૧૮ એપ્રિલે ‘વિશ્વ વિરાસત દિન નિમિત્તે’ અમદાવાના ભદ્ર કિલ્લા ખાતે ‘ઈલેક્ટોરલ હિસ્ટ્રી ઓફ ગુજરાત’ની થીમ પર આયોજીત એક દિવસીય પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. આ…