Tag: CMO

ગુજરાત સરકાર વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ: આલોક પાંડે

Video: Shivam Agra. ગાંધીનગર, 19 જુલાઈ, ગુજરાત સરકાર વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી. શ્રી પાંડેએ વધુ વિગતો આપતા જણાવ્યું…

ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી

ગધીનગર, 18 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની પ્રવર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની આજર સમિક્ષા કરી. સરકારી સૂ્ત્રોએ જણાવ્યું કે શ્રી પટેલે રાજ્યમાં વાયરલ…

ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું ખાતમૂહુર્ત

અમદાવાદ, 18 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું આજે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. શ્રી પટેલએ બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ…

જાપાનના શિઝૂઓકા પ્રીફેક્ચરના ૧૮ સભ્યોના ડેલિગેશને ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત

ગાધીનગર, 18 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત જાપાનના શિઝૂઓકા પ્રીફેક્ચરના ૧૮ સભ્યોના ડેલિગેશને બુધવાર એ ગાંધીનગરમાં લીધી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું કે જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર એસેમ્બલીના સભ્ય અને…

ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણી

ગાંધીનગર, 17 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક…

નરેન્‍દ્રભાઈ મોદી,અમિતભાઈ શાહેએ ભૂપેન્‍દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે પાઠવી શુભેચ્છાઓ

ગાંધીનગર, 15 જુલાઈ, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને કેન્‍દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે આજે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી…

ભુપેન્દ્ર પટેલે પોતાના જન્મ દિવસ અવસરે દાદા ભગવાન મંદિર માં કર્યા દર્શન અર્ચન

ગાંધીનગર, 15 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે દાદા ભગવાન મંદિર માં કર્યા દર્શન અર્ચન કર્યા. શ્રી પટેલએ આજે વહેલી સવારે ગાંધીનગર ના અડાલજ ત્રિમંદિર ખાતે…

ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના મેળવ્યા આશીર્વાદ

ગાંધીનગર, 14 જુલાઈ, ગુજરાત ના‌ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ મેળવ્યા. શ્રી પટેલે ગાંધીનગર નજીકના કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત…

બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે ભૂપેન્દ્ર પટેલની લીધી મુલાકાત

ગાંધીનગર, 12 જુલાઈ, ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગાંધીનગરમાં આજે લીધી હતી. ડેપ્યુટી હાઈકમિશનર શ્રી ક્રિસ્ટીના સ્કોટે આ સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન…

કેન્દ્ર સરકારે કરી ધોલેરા-ભીમાનાથ નવી રેલ્વે લાઇન માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી

ગાંધીનગર, 12 જુલાઈ, કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી કરી છે. સરકાર તરફ થી આજે જણાવવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના…