Tag: CMO

૨૦૩૬માં યોજાનાર ઓલમ્પિક ગેમ્સ માટેની તૈયારીઓ શરૂ: અશ્વિનીકુમાર

અમદાવાદ, 11 જુલાઈ, ગુજરાત માં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે આજે જણાવ્યું હતું કે ૨૦૩૬માં યોજાનાર ઓલમ્પિક ગેમ્સ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શ્રી…

પ્રોફેસર ઇયાન માર્ટી અને પોલ મર્ફીએ લીધી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત

ગાંધીનગર, 11 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઓસ્ટ્રેલિયાની ડીકીન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ઇયાન માર્ટી અને મુંબઈમાં ઓસ્ટ્રેલિયાના કોન્‍સ્યુલેટ જનરલ પોલ મર્ફી, સુશ્રી રવનિત પાહવા, વાઇસ પ્રેસિડેન્‍ટ…

ગુજરાતના હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ

ગાંધીનગર, 11 જુલાઈ, ગરવી ગુર્જરી દ્વારા ગુજરાતના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ થયું છે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ (જીએસએચએચડીસી) ના…

ગુજરાતની સહકારી મંડળીઓ , બજાર સમિતિઓ અને ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિઓના ખાતાઓને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક(DCCB) માં ખોલવા માટે સરકાર નો અનુરોધ

ગાંધીનગર, 10 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રાજ્યની વિવિધ સહકારી મંડળીઓ…

ગુજરાતના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે થયા ભાગીદારી કરાર

ગાંધીનગર, 09 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર થયા હતા. ઇન્ટેલ કોર્પોરેશન…

એલિસ બ્રિજના પુનઃસ્થાપન માટે ૩૨ કરોડ ૪૦ લાખ ૫૦ હજાર રૂપિયા ની સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર, 08 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે ૩૨ કરોડ ૪૦ લાખ ૫૦ હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી…

શાહએ અમીન પી.જે. કે.પી. વિદ્યાર્થી ભવનનું કર્યું લોકાર્પણ        

અમદાવાદ, 07 જુલાઇ, ગુજરાત ના અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી કડવા પાટીદાર સમાજના અદ્યતન સુવિધાઓથી સજ્જ અમીન પી.જે. કે.પી. વિદ્યાર્થી ભવનનું…

અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી ભુપેન્દ્ર પટેલએ રથયાત્રામાં કરી પહિંદ વિધિ

ગાંધીનગર, 07 જુલાઇ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે ગાંધીનગરના અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીના રથની…

પટેલએ સી.એમ .ડેશ બોર્ડ ની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળ્યું

ગાંધીનગર, 07 જુલાઈ,ગુજરાતમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા ના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથ યાત્રા ના સંચાલન નું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ .ડેશ બોર્ડ ની…

અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં પહીંદ વિધિ કરી કરાવ્યું રથને નગર ચર્યા પ્રસ્થાન

અમદાવાદ, 07 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સતત ત્રીજી વખત અમદાવાદમાં રવિવારે ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહીંદ વિધિ કરી રથને નગર ચર્યા પ્રસ્થાન…