Tag: CMO

શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો રાષ્ટ્રીય કક્ષાનો “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ

ગાંધીનગર, 06 જુલાઈ, ગુજરાતમા ગાંધીનગર ખાતે ૧૦૨મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય કક્ષાનો “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં…

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકાનો વધારો જાહેર

ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા…

ગુજરાતમાં પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા

ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતમાં પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ તા. ૨૬ થી ૨૮ જૂન…

QR કોડ’ સ્કેન કરીને મેળવી શકાશે રાજ્યભરમાં નજીવા દરે ગુણવતાયુક્ત રોપા

ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતમાં ‘QR કોડ’ સ્કેન કરીને રાજ્યભરમાં નજીવા દરે ગુણવતાયુક્ત રોપા મેળવી શકાશે અને નજીકની નર્સરીનું લોકેશન પણ જાણી શકાશે. જનક દેસાઈએ જંણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન…

શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક, પારંપરિક દિવ્ય ૧૪૭મી રથયાત્રા રવિવારે અમદાવાદમાં નીકળશે

અમદાવાદ, 03 જુલાઈ, ગુજરાતમાં અમદાવાદ શહેરનાં સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય ૧૪૭મી રથયાત્રા ૦૭ જુલાઈને રવિવારે નીકળશે. શ્રી જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ આજે જણાવ્યું કે…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૪૭મી રથયાત્રાની ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક કરી સમીક્ષા

ગાંધીનગર, 03 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ…

ભુપેન્દ્ર પટેલે હરે કૃષ્ણ સરોવરની લીધી મુલાકાત

પાલનપુર, 30 જૂન, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠા ના સરહદી સુઇગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હરે કૃષ્ણ સરોવરની રવિવારે મુલાકાત લીધી હતી. આ સરોવરના નિર્માણથી…

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટી ખાતે વીરાંગના રાજમાતા નાયિકાદેવી ગૌરવદિન સમારોહની ઉજવણી

પાટણ, 30 જૂન, ગુજરાતમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહ સમિતિ દ્વારા વીરાંગના રાજમાતા નાયિકાદેવી ગૌરવદિન…

ગુજરાત સ્વાગતમાં મુખ્યમંત્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી

ગાંધીનગર, 29 જૂન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં આજે સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી શ્રી પટેલે રાજ્યના જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાગરિકોને…

ગુજરાતમાં IBM અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ વચ્ચે બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ સેક્ટર માટે AI ક્લસ્ટર સ્થાપવાના MoU

ગાંધીનગર, 29 જૂન, IBM અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ વચ્ચે ગિફ્ટ સિટીમાં બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ સેક્ટર માટે AI ક્લસ્ટર સ્થાપવાના MoU આજે થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતની વડાપ્રધાન…