કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગની નવતર પહેલ: જળ અને જમીન સંરક્ષણ થકી વન્યજીવ સૃષ્ટિનું થશે સંવર્ધન: અર્જુન મોઢવાડીયા
~આશરે ૧.૩૫ કરોડ લિટર વરસાદી પાણીના સંગ્રહ સાથે વન્યજીવોના આવાસની થશે કાયાકલ્પ* ~આ પ્રોજેક્ટ માત્ર પાણી બચાવવા પૂરતો નહીં, પરંતુ એક સંપૂર્ણ ઇકો સિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ Bhuj, Gujarat, Feb 11,…
